SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩ –ઉદેશ ૩ જે. ( ૭ ) ગિલાણ એટલે રેગીને અર્થે જે માટે ગર્વ છો. ભિક્ષા આણ આપો , ચ શબ્દ થકી ગુર્વેદિકને વૈયાવચ્ચ કરે છે તે માટે તમે ગૃહસ્થ સરખા . ૯ છે એ કારણ માટે તમે ગૃહસ્થની પેરે સરાગપણે વત્ત છે મહેમાંહે વશગામી સાધુ કેાઇના આધીન ન થાય તે કરણ માટે તમે સપથ એટલે રૂડામાર્ગ તેના સદભાવને નષ્ટ કીધો એટલે સન્માર્ગને ભષ્ટ કીધે તેથી તમે સંસારના પારંગામી નહી, એવા દેષ અન્ય તિથિએ બેલેટ / ૧૦ | હવે તે અન્ય તિથિઓને સાધુ ઉત્તર આપે છે. અથ એવુિં કહ્યાનેતર તે અસાધુ પ્રત્યે સાધુ એવી રીતે બેલે પરંતુ તે બોલનાર સાધુ કેવા છે, તોકે, મોક્ષમાર્ગન વિશારદ એટલે જાણ તે અસાધુ પ્રત્યે કહે છે કે, એમ પૂવક્ત ન્યાયે અહે! તમે એમ બોલતા થકા નિ થકી બે પક્ષને સેવે છે, એટલે રાગદ્વેષ રૂપ બન્ને પક્ષને સેવે છે કારણકે એકતે પોતે અનાચારી છે. સદણ પક્ષી છે, માટે અને બીજા નિર્દોષી સાધુના નિંદછે, માટે બહુ પક્ષના સેવનાર છે. અથવા બીજ ઉદક ઉદ્વેશિકાદિક ભેગાવતાં ગૃહસ્થ સમાન છે અને લિંગ ગ્રહણ કર્યું માટે યતિ સમાન દેખવા માત્ર છે, એમ બન્ને પક્ષને સેવો છો. ૧૧ - હવે આજીવિકાદિક પરતીથિકને આચાર કહી દેખાડે છે, તમે એમ કહે છે કે, અમે નિકંચન છે અને તમે જે ભેગ છે તે પણ કાંસાદિક ધાતુના જે ગૃહસ્થના પાત્ર તેને વિષે - જન કરે છે, તે માટે તમે સપરિગ્રહી છે તથા આહારદિકની મછી કરે માટે નિ:પરિગ્રહી શી રીતે થશે ? વળી ગિલાલને અર્થે ભિક્ષા અટનને વિષે અસમર્થ છતાં ગૃહસ્થને હાથે આણી દેવાડાછે તેહિજ દોષ દેખાડે છે. જે ગૃહસ્થ બીજ અને ઉદકનું મર્દન કરીને તે ગલાનને અર્થે ઉદ્દેશીને જે આહાર ની
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy