________________
( ૧૦ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
તે ભિક્ષાએ ભમતે ભુખે એ જે સાધુ તેને દેખી તે ધાનાદિક ડંખ મારે વલુરે ત્યાં ધાનાદિકે ખાધો છતો અજ્ઞાની સિદાય એટલે દીન થાય, કોની પરે, તે કે જેમ, અમને સ્પર્શ કરી પ્રાણી એટલે જીવ પિતાનું શરીર સંકેચે તેમ મંદ ચારિત્રિએ પણ પોતાનું ગાત્ર સંકેચે, એ ૮
વળી ઝામિન લેકનું વચન પરિસહ કહે છે, અપિ સંભવનામેં કોઈ એક ધર્મના અજાણ સાધુના કેવી સાધુની સાથે શત્રુ ભાવે પહોંતા થકા એવું કઠેર વિથ સાધુ પ્રતે ભાસે, એટલે બેલે. શું બેલે? તો કે એ બાપડા, પાછલા ભવને કરેલાં કર્મનાં ફળ ભોગવે છે. જે એ યતિ તે એમ આ વિકાયે જીવે છે. એટલે પર ઘરની ભિક્ષા માગે છે, તથા અંત પ્રાંત આહારના લેનારા છે. એણે પલે ભવે કાંઈ દીધું નથી. કાંઇ લાધુ નથી, તેથી મસ્તક મુંડ થઇ બીભત્સ રૂપે સર્વ ભંગ થકી વંચ્યા એવા એ બાપડા દુ:ખી થકા, જીવે છે. જે ૯ છે
તથા વળી એહજ પારસહ કહે છે. અપિ સંભવના, એક કોઈ અનાર્ય એવાં વચન બેલે કે, એ નાગા સર્વકાળ પરપડના એસીઆળા અધમ દુગચ્છાના સ્થાનક મુંડીતકેશ, ખાજી કરી એમના શરીર વિણઠા છે અંગજેના, એવા પામર તથા મેલ પ્રસ્વેદ થકી ખરડ્યા છે સર્વકાળ (અસમાધિઓ)એટલે અશભનિક દેખનારાને અસમાધિના ઉપજાવનાર છે. ૧૦
હવે જે સાધુને એવાં દુર્વચન બેલે, તેને વિપાક દેખાડે છે. એ પૂર્વલી રીતે કે એક પુણ્ય રહિત છવ, (વિપ્રતિપન્ન) એટલે સાધુ માર્ગના દ્વેષી પોતે અજાણ છતાં તું શબ્દ થકી અન્ય વિવેકી પુરૂષનાં વચન અણ માનતાં એવા છવ અંધકાર ગતિ થકી ફરી આકરી અંધકાર ગતિએ જાય, તે અજ્ઞાની કેવા છે? તે કે, મિથ્યાત્વ દર્શન કરી ઢાંક્યા આવર્યા માર્ગને