SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩ .ઉદેશ ૧ લે. ( ૫ ) લે. એ જ હવે ઉષ્ણપરિસહ કહે છે. ગ્રીષ્મકળે ષ્ટાદિક માસને ઉપજે ઉષ્ણુ આ તાપ, તેણે કરી ફરો એટલે વ્યાખ્યો છd, વિમન એટલે આમણ દમણે થયે થકે અત્યંત તૃષાયે કરી પરાભવ પામ્યો તે વારે ત્યાં પણ મંદ બાપડ કાયર સિદાય ભંગ પામે, જેમ માછલું (અદકમાં) એટલે પાણીના વિયેગથી સિદાય તેમ સત્વ રહિત ચારિત્ર સંયમ થકી ભ્રષ્ટ થાય. જેમ માછલાં જીવિતવ્ય થકી ભ્રષ્ટ થાય તેની પેરે જાણી લેવું. પ . હવે યાચના પરિસહ કહે છે. સર્વ કાળ શિલિમાત્ર પણ સાધુને દીધો અને એષણિય લેવો એ મહદુ:ખ છે (યાચના) એટલે માગવું તે અપાર દુર્લભ છે. તેમાં જે કાયર હોય તે સિદાય, હવે પાછલે અર્થ આકેશ પરિસહ કહે છે પામર લેક હેય તે સાધુને એમ કહે કે, એ બાપડા પૂર્વ આચરિત કર્મ કરી આત થકા પૂર્વકૃત કર્મનાં ફળ અનુભવે છે, અથવા એ બાપડા મલમલિન શરીર દુ:ખાદિક વેદના ગ્રસિત દરિદ્રી કરસણાદિક કાર્ય કરવા અસમર્થ માટે ઉદ્વેગ પામ્યા થકા યતિ થયા છે. એ પુત્ર કલત્રાદિકે કરી મૂકાયેલા, દૌર્ભગી થકા પરિવાર છાંડી પ્રવર્યા આદરી રહે છે. તે ૬ છે એવા પક્ત આકેશ સંબંધ જે શબ્દ તેને સહન કરવાને અસમર્થ ગ્રામને વિષે અથવા નગરને વિષે ત્યાં એવા આકેશ ઉપને થકે તે મંદ અજ્ઞાની ચારિત્રિઓ સદાય છે, કોની પરે સિદાય છે? તે કહે છે. જેમ બીકણ મનુષ્ય સંગ્રામને વિષે શવ દેખી સિદાઈને ભાગી જાય, તેની પેરે તે મંદ ચારિત્રિયે ચારિત્રથી ભંગ પામે છે. ૭ છે હવે વધ પરિસહ કહે છે. એક કઈ એક ભૂસક ધાનાદિક,
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy