SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧ લું. ઉદેશ ૩ જે. ( ૨૧ ) - ~ ~ ક્ષણ કરેત, નિશ્ચે દ્વિપક્ષ એટલે ગૃહસ્થ અને પ્રવછતને પક્ષ સેવે એટલે તે લગતા પ્રવાજત દેખાય છે, પણ સદેષ આહારના લેવા થકી ગ્રહસ્થ સરખે જાણ ___यउक्तं अहाकम्मं भुंजमाणे, समणे कइकम्म पयडिओ बधइ? गोयमा ! अठकम्म पयडिओ बंधइ सिढिल बंधण बद्धाओ थणिय बंधण बधाओ करेति ॥ ઇત્યાદિ વચનાત્ એ કારણે પરતીથી અથવા સ્વતીથી આધા કાદિક આહાર લેતા થકા દ્વિપક્ષના સેવનાર જાણવા . ૧ હવે એને એ આહાર લેતાં થકાં જે વિપાક ઉપજે તે દેખાડે છે. તે દર્શની તે આધામ આહારને દોષ અજાણતાં તથા વિષમ જે અષ્ટ પ્રકારના કર્મને બંધ અથવા ચતુગંતિક સંસારને વિષે અપંડીત છે. એટલે તે એમ નથી જાણતા કે જીવને કર્મને બંધ અથવા મોક્ષ કેમ થાય! અથવા કેવા ઉપાય થકી સંસાર સમુદ્ર તરે એવા પરમાર્થ તે જાણતા નથી એવા છતાં સંસારમાંહે કમપાસે બંધાણા થકા દુ:ખી થાય છે. અહિયાં દ્રષ્ટાંત કહે છે. જેમાં માછલાં સમુદ્રના ઉપના, અથવા વિશાલ જાતના ઉપના, અથવા વિશાલ એટલે બૃહકાય એટલે મોટા શરીરવાળાએ વા મહામચ્છ તે પાણીના આગમે એટલે સમુદ્રની વેલ, પ્રસાર પામી છતે. ૨ ઉદકને પ્રભાવે એટલે પાણીને પુરે, સમુદ્ર થકી નીકળીને નદીના મુખમાં આવી પડે ત્યારપછી તે પાણી સુકે છતે, તે મને ૨૭ સરીરને સ્થલપણે કાદવમાંહે ખતા થકા મરણ પામે. તે કેવી રીતે, તો કે ઢક અને કંક એ જાતિના પક્ષી વિરોષ અને બીજાપણુ માંસ લેભીષ્ટ એવા મચ્છીમારોએ વિલુમાન
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy