SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૪ મું. . ( ૧૮૫ ) - જેમ (તા) એટલે માર્ગને જાણ પુરૂષ ચક્ષુ સહિત છતાં પણ અત્યંત અંધકારમય રાત્રીને વિષે માર્ગને ન જાણે, કેમકે અંધકારમાં દ્રષ્ટી પડે નહીં, માટે અણ દેખતો છતો માર્ગ ન જાણે, પરંતુ તેજ પુરૂષ સેવીદય થયાથી અંધકાર વિનાશ પામે, તે વારે સર્વ જગતમાં વિશેષ પ્રકાશે થયે છતા, વળી સમ્યક પ્રકારે તે માર્ગને જાણે છે ૧૨ એ રીતે નવ દિક્ષિત શિષ્ય પ્રથમતે ધર્મને અણફરસવાને લીધે અપંડિત અગીતાર્થ અબુઝ થકે ધર્મને ન જાણે, સુદ્ર સિદ્ધાંતના જે અર્થ તે થકી રહિત હય, પછી તેહિજ શિષ્ય ગુરૂ કુળ વાસે વસ્તો કે, જિન વચન થકી સમસ્ત સુત્રાર્થ વિચારને સમજીને પિડિત થાય જેમ સુર્યોદય થકી નિમળ નેત્ર વાળે પુરૂષ સર્વ માર્ગને જાણે, તેમ સુશિષ્ય પણ રૂદયરૂપનેત્રે કરી આગમરૂપ સર્વ પ્રકાશિત થયાથી નિર્મળ ધર્મરૂપ માગને જાણે છે ૧૩ છે તે શિષ્ય જાણ થયો કે શું દેખે તે કહે છે. ઊંચે, નીચે, અને તિછો, એ તાવતા સર્વ લેકમાંહે બસ, અને સ્થાવર, જે જીવો છે, તેને વિષે તે સર્વકાળ યત્ન કરતો સંયમ પાળે, રૂડી ક્રિયા કરે, તેને વિષે મને કરી પ્રપ ન કરે, (અવિકપ) એટલે શુદ્ધ સયમને વિષે અડોલ નિશ્ચલ એકાગ્ર ભાવ સહિત એવો રહે, . ૧૪ . તે સાધુ કાળ પ્રસ્તાવે એટલે અવસર લઇને, જે આચાર્ય પ્રજા એટલે જીવોને વિષે સમપરિણામે વર્તતા હોય તેવા આચાર્યની પાસે સૂત્ર અને અર્થ પૂછે અને તે આચાર્યને પણ મુક્તિ ગમનાગ્ય જે પુરૂષ એવા પુરૂષના શુદ્ધ વ્રત આચાર્યને ભાષતો કે, વંદનીક પજનીક હેાય, પચાચારને પાળનાર હોય, તેવા આચાર્ય ગુરૂના વચન શ્રવણ કરતો કે, જુદા જુદા
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy