SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૪ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. ...... ................... શીખામણ ચાયણા આપી છતા, એટલે અત્યંત કાર્યની કરનારી, તથા પાણીની ભરનારી, એવી દાસી તેણે સિદ્ધાંતને અનુસરે - ચાયણું કર્યા છે, એટલે જેમ તમે ચાલે છે તેમ ગૃહસ્થ પણ ન ચાલે, ઇત્યાદિક વચને કરી ચેયણા કર્યા છતે શું કરે, તે કહે છે. ૮ છે તે શીખામણ આપનારને ઉપર તે સાધુ કૈધ ન કરે, તથા તેને વ્યર્થ નહીં. એટલે દંડાદિક પ્રહાર કરીને તેને પીડા ઉત્પન્ન કરે નહીં, તથા કિંચિત માત્ર કઠોર વચન બેલે નહીં, પરંતુ તેમના વચન સાંભળીને આવી રીતે કહે કે, જેમ તમે કહે છો, તેમજ કરીશ. એમ તેને વચન માન્ય કરે, મનમાં એમ વિચારે છે અને એહિજ શિક્ષારૂપ શ્રેયકારી દાન આપે આપે છે, એવું જાણીને પ્રમાદ ન કરે. ૯ છે જેમ (વન) એટલે ગહન અટવીને વિષે કઈ એક મુર્ખ દિશિમૂઢ થઈ ભલે પડયે, તેને કઈક અમુઢ પુરૂષ માર્ગનું દેખાડનાર પ્રજા લોકોને હિતકારી એવો માર્ગ દેખાડે. એ દ્રષ્ટાંત શિષ્ય પણ એમ જાણે, જે મુજને એહિજ શિક્ષાને માર્ગ છેયકારી કહે છે, જે મુજને બુદ્ધ પંડિત ગુરૂ આચાર્યાદિક સમ્યક રીતે પુત્રની પેરે શિખામણ શિક્ષા આપે છે; તે શિખામણને શ્રેયકારી માનીને આદરે છે ૧૦ છે હવે તે મુર્ખ પુરૂષે માર્ગ પામે છતે માર્ગ દેખાડનાર જે અમૂઠ પુરૂષ તેનો ઉપકાર જાણીને, તેની સવિશેષ વિસ્તાર ચુકત પુજા કરવી, ઉપમાં ત્યાં કહી કેણે કહી છે કે શ્રી વીર પરમેશ્વરે કહી, તે પુરૂષ (અર્થ) એટલે પરમાર્થ જાણી, સમ્ય પ્રકારે પોતાને તેને કરેલે ઉપકાર જાણી, એમ વિચારે જે આ પુરૂષે મને મિથ્યાત્વરૂપ ગહન વનના દુ:ખ થકી રૂડે ઉપદેશ આપીને છોડાવ્યા છે, તે માટે એની ભક્તિ કરવી.૧૧
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy