SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ મું. ( ૧૧ ) વીર્ય કહીએ, અને જે અપ્રમાદિ કા કર્મ કરે તે પડિત વીર્ય કહિયે તે ખાળ અને પંડિતવીર્ય આવી રીતે છે, અભવ્યને અનાદિ અપર્યવસિત અને ભવ્યને, અનાદિ સપર્યવસિત અથવા સાઢિ સર્યવસિત જાણવા, ॥ ૩ ॥ કોઇ એક સ* એટલે ખડગાદ્વિ હથિયાર ધનુષ્ય વિદ્યાર્દિક શીખે, અથવા શાસ્ર એટલે જ્યાતિષાદ્રિક શાસ્ર તથા નિમિત્ત વૈદ્યક ઓષધ પ્રમુખ શીખે, શા વાસ્તે શીખે ! તા કે, વેને અતિપાત એટલે વિનાશ કરવાને અર્થે શીખે, તથા કોઇ એક હિંસક મંત્રાદિક ભણીને જે અથ વર્ણયાગ અશ્વમેધ, મનુષ્ય મેધ, અજામેધ પ્રમુખ કરે, એ મેંદ્રિયાક્રિક ત્રસ જીવ તથા પૃથિવ્યાદિક સ્થાવર્જીવ તેને વિવિધ પ્રકારે હણવા નિમિતે પૂર્વોક્ત મંત્રાદિ ભણે. ॥ ૪ ॥ કોઇ એક માયાવિ પુરૂષ માયા કેળવીને શબ્દાદિક વિષય રૂપ કામભોગના સમારંભ કરે, એટલે પાતાના ચિત્તને વિષે આશક્ત છતા કામ સેવના કરે, એવા તે પેાતાના આત્મ મુખના અર્થ વિષય વૃદ્ધ છતા, જીવના હણનાર તથા અગાપાંગના અેદનાર, તથા પેટના કાપનાર થાય. ॥ ૫ ॥ મને કરી, વચને, કરી, ચૈવ પદપાર્થ છે, અને કાયાર્થે કરી. આશક્ત હતા તદુલ મચ્છની પેરે કર્મ બાંધતા, તથા આરત આ લાકને વિષે અથવા પરલોકને વિષે, પણ એ બન્ને લાકતે વિષે કૃત્ય કારીતપણે કરી તે જીવ ધાતના કરનાર પુરૂષ નિશ્ચે થકી અસંયતિ જાણવા. ॥ } । જીવ ઘાતના કરનાર પુરૂષ તે વિધરૂપ વેર ને અનેક જીવાની સાથે કરે, તથા તે વેરે કરી પલાકે પણ રાચે એટલે વેર સાથે સંબંધ કરે, પાપના સમીપ ગામી એવા સાવદ્યાનુટારૂપ આરંભના કરનાર તે અંતકાળે વિપાકાવસરે અસાતા
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy