SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર -- ભાગ ૧ લે. આણે નહીં, જ્ઞાનાવણદિક અષ્ટ પ્રકારના કર્મ ખપાવીને વળી પ્રપંચ એટલે સંસારને ન પામે, એટલે મુક્તિ પામે. જેમ અક્ષ એટલે ધુરી તેના ક્ષય થકી ગાડલું સમ વિષમ માર્ગે ન ચાલે, તેમ સાધુ મેક્ષ પહેતા પછી સંસારમાંહે પાછા આવે નહીં. તિબેમિન અર્થ પર્વવત જાણો. | ૩૦ | इति कुशील परिभाषा नामे सातमो अध्यायन समाप्त थयो. – –– ૨૦૦૩૦૦૦ – – हवे आठमुं वीर्याध्ययन कहे छे. सातमा अध्ययनमांकुशी. लियानो आचार कह्यो, ते आचार संयमंने विषे वीर्यातराय कर्मना उदय थकी थाय छे, ते माटे आ अध्ययनमा सुशीलि. यानो वीर्य देखाडे छे, तथी ए अध्ययननं नाम वीयांध्ययन छे. - તે ભલે વિર્ય પરાક્રમ બે પ્રકારે શ્રી જીનેશ્વરે કહ્યું છે તે વીર્ય પ્રક કરી કહિયે છે, તે એવા વિતર્ક કરી વીર નામ સુભટનું કેવું વીરપણું; અને કેવી રીતે એ વીર કેવાય છે તથા કેવી રીતે એ પ્રક કરી વીર્ય કહે છે ? ૧ + એકતો અષ્ટ પ્રકારે કર્મ કિયા અનુષ્ઠાન રૂપ વીર્ય કહે છે, અથવા અકર્મ એટલે જીવનું સહેજ સ્વરૂપ તેને પણ એક વીર્ય કહે છે. એમ બે પ્રકારે વીર્ય કહે છે, અહીં સુત્ર ? એજ બે સ્થાનકે કરી બળ વીર્યના ભેદ જાણે, એટલે એક સકર્મક અને બીજો અકર્મકના ભેદે કરી બે પ્રકારનો વીર્ય જાણ; જેને વિષે વ્યવસ્થિત સર્વ મનુષ્યો દેખાય છે, આ ૨ / વળી શ્રી તીર્થંકર દેવ પ્રમાદને કર્મ કહે છે, તે પ્રમાદ કહે છે. (मजं विसय कपाया निदाविहगाय पंचमे भाण्या इत्यादिक) તથા અપ્રમાદને અકર્મ કહે છે. જે પ્રમાદિથકે કર્મ કરે તે બાળ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy