SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્: મંત્ર ૧૭૭ હતો કે આ સંમેલનમાં આટલી મજા આવશે. આપણી શક્તિનો વ્યય થવાનાં ખાસ કેન્દ્ર છે. ભોગ હોય કે ભોગની વિરુદ્ધ ત્યાગ કરવાનો હોય, શક્તિ વ્યય થવાનું કેન્દ્ર એ જ હોય છે. ધ્યાન આપણું ત્યાં જ કેન્દ્રિત થયેલું હોય છે અને શક્તિ પણ ત્યાંથી જ વિસર્જિત થાય છે. એટલે ધ્યાન કે તપ, એ વિસર્જનના કેન્દ્રને સમજવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પર લાંબી ચર્ચા થશે. કારણકે મહાવીરે તપના બાર વિભાગ સમજાવ્યા છે. એક એક વિભાગ અત્યંત વૈજ્ઞાનિક પ્રક્રિયાનો હિસ્સો છે, એના પર કાલથી ચર્ચા કરીશું.
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy