________________
શિ00
% જેના પત્રકાર શ અંપાદકીય
હીદ
છે
.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૧૯૭૭થી શ્રુતિયજ્ઞ રૂપ જૈન સાહિત્ય સમારોહનું આયોજન કરે છે, જેમાં ચોક્કસ વિષયો
વિદ્વાનોને અગાઉથી જણાવી અને તેના શોધનિબંધ પ્રસ્તુત કરવાનું 9) આમંત્રણ આપવામાં આવે છે. ૭ ૨૧મો જૈન સાહિત્ય સમારોહ પાવાપુરી-રાજસ્થાન મુકામે
તા. ૨૩, ૨૪. ૨૫ માર્ચ, ૨૦૧૨ના યોજાયો હતો જેમાં જૈન ( પત્રકારત્વ વિષય પર વિદ્વાનોએ શોધ નિબંધ પ્રસ્તુત કર્યા હતા તેને “જૈન પત્રકારત્વ' ગ્રંથરૂપે મૂક્તા આનંદ અનુભવીએ છીએ.
જૈન પત્રકારત્વનો ઈતિહાસ, જૈન પત્ર - પત્રિકાઓ અને - જૈન પત્રકારોના સમયે-સમયે જિન શાસનના સંરક્ષણ અને ઉત્કર્ષમાં અપાયેલ યોગદાનની વિગતો રસ્પદ છે.
ગ્રંથના સંપાદન કાર્યમાં બ્રિજલબહેન શાહ અને ડો મધુબહેન બરવાળિયાનો સહ્યોગ મળ્યો છે.
, સમારોહના આયોજકો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી ડો. [ ધનવંત શાહ અને શ્રી રૂપમાણેક ભંસાલી ટ્રસ્ટનો આભાર માનું છું.
-ગુણવંત બરવાળિયા
9 ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ન ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ)
gunvant.barvalia@gmail.com