________________
પ.પૂ. આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાલા)
આગમન : સંવત ૧૯૨૪ - સન ૧૮૬૮:
મહુવા, જિ. ભાવનગર દીક્ષા : સંવત ૧૯૪૩ - સન ૧૮૮૭ શાસ્ત્રવિશારદ : સંવત ૧૯૬૪ - સન ૧૯૦૮
કાળધર્મ : સંવત ૧૯૭૮ - સન ૧૯૨૨ પ્રથમ સાહિત્ય સંમેલન : જોધપુરમાં સંવત ૧૯૭૦
- સન ૧૯૧૪ સ્થાપનકર્તા ઃ શિવપુરી પાઠશાળા
યશોવિજય સંસ્કૃત પાઠશાળા - બનારસ વીરતત્વપ્રકાશક મંડળ - મુંબઈ જૈન સ્વયંસેવક સંઘ - મુંબઈ