SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ * બાધગુણવિવરણ यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता । इन्द्रियाणि सुगुप्तानि रुष्टो राजा करोति किम् ? ॥ ८ ॥ શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે, તેમજ ઇંકિય કાબુમાં છે તેને કુપિત થએલે રાજ પણ શું કરી શકવાને ? ૮૮ હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે एवं जितेन्द्रियो मर्यो मान्यो मानवतां भवेत् । . सर्वत्रास्खलितो धर्मकर्मणे चापि कल्पते ॥९॥ શબ્દાર્થ:-- ઉપર પ્રમાણે જિતેન્દ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યને પણ માનનીય થાય છે અને સર્વત્ર ખલના પામ્યા શિવાય ધર્મકાર્યમાં પણ યોગ્ય થાય છે. જે ૯ છે II રુતિ વંત્રિકરણો મુળ છે હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણવિવરણ ગ્રંથનો ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે– સર્વ પ્રકારે ઇદ્રિનો નિરોધ કરે તે તે યતિ(મુનિ)ઓન ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપનો અધિકાર હેથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શોભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણે(ન્યાયસંપન્નવિભવાદિ)થી વધેલો મનુષ્ય અવશ્ય ગૃહસ્થ મને એટલે સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ વિશેષ ધર્મને માટે કહેવાય છે અર્થાત અધિકારી ગણાય છે. (“કૃષિ જપતે? પદ દરેક ગુણની જાણે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જેડી લેવું.) य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, . .. વિશેષશ્રીમ્યુમિમં સસ્તુળજાળ ! . ससम्यक्त्वं धर्म व्रतपरिगतं प्राप्य विशदं श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यमुभमा: ॥१॥ શબ્દાથ-પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધર્મના અભ્યદયને દેનાર આ (ઉપર જણાવેલા ૩૫) શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અસ્પૃદય આપનાર ઐશ્વર્યથી સારા નસીબવાળા પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મળ બાર ગતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી દેશપદને મેળવે છે. જે ૨
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy