________________
શ્રાદ્દગુણુવિવરણુ
ર૩૧
અત્યંત આગ્રહને ત્યાગ નહી કરવા અથવા તેા વ્યાજબી કહેલુ' ગ્રહણુ ન કરવું તેને માન કહે છે. તત્ત્વાતત્ત્વને વિચાર નહી કરનાર કદાગ્રહી પુરૂષાની દુધન વિગેરેની પેઠે આ માન ઘણી ખરાબી કરે છે માટે માન શત્રુના સંસર્ગથી દૂર રહેવું જોઇએ. કહ્યુ' છે કે—
आग्रह बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥ १ ५
શબ્દાર્થઃ—જે આગ્રહી પુરૂષની મતિ જે ઠેક ણે રહેલી હેચ તે ઠેકાણે આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવાને ઇચ્છે છે, પરંતુ પક્ષપાત રહિત પુરૂષની મતિ તે જે ઠેકાણે યુકિત ડાય છે તે ઠેકાણે વાસ કરે છે, અર્થાત્ આગ્રહી પુરૂષના જે જે પદાર્થમાં જ આગ્રહ થયે। હ।ય ત્યાં યુતિને ખલ!કારથી પશુ અધ બેસાડે છે અને અપક્ષપાતી પુરૂષ તે જે વસ્તુસ્વરૂપ યુક્તિપુરસર હોય ત્યાં મતિને લઈ જાય છે. ૫૧ વળી—
औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्त्रानि,
प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्ति कैरविण मतङ्गज इव प्रोन्मूलयत्यजा, aratita sarvafaai हन्ति त्रिवर्ग नृणाम् ॥ २ ॥
શબ્દાર્થઃ—અહંકાર પવનની પેઠે મેદ્યરૂપ ઉચિત આચરણાનેા લેપ કરે છે. સર્પની પેઠે પ્રાણી એના જીવિતારૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની વેકે કીર્તિરૂપ કમલિનીને એકદમ મૂળથ ઉખાડી નાખે છે અને નીચની પેઠે મનુષ્યેાના ત્રિવપ ઉપકારના સમૂહને નાશ કરે છે અર્થાત્ અહંકારરૂપ ટ્ટો શત્રુ જેના અંતઃકરણુમાં નિરંતર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના હૃદયમાંથી મિયપ્રમુખ ગુણ્ણા પલાયન કરી જાય છે, એ ભીના વાસ્તવિક છે; કારણ કે એક સ્થાન માટે હમેશાં જયાં કટોકટી થઈ હાય તેવા સ્થાનનો સજ્જન પુરુષા પણુ ક્ષણવાર માં ત્યાગ કરી નિરુપાધિ સ્થાનના આશ્રય લે છે.
errified at सप्ताङ्गैश्व प्रतिष्ठितः ।
स्तब्धदेहः सदा सोष्मा मान एवं महागजः ॥ ३ ॥
કાયદાથ :---સાતે અગાથી સ્થિર થયેલા, અક્કડ શરીાળા અને હંમેશાં ગરમીથી ભરેલા અહંકારરૂપ મદન્મત્ત હાથી નેત્રાવડે ઊંચુ પણ જોઇ શક્યતા