________________
શ્રાદ્દગુણવિવરણ
૨૧૭
હાય તે પણ જ્યારે કાય આવી પડે છે ત્યારે તે સાધનેા તેને એજારૂપ થઇ પડે છે અને કાર્યસિદ્ધિ કરી શકતા નથી, ખરી રીતે વિચાર કરીએ તે કાર્ય સિદ્ધિ સત્ત્વમાં જ રહેલી છે. ૫૧૨
વળી ગૂટિકા માટે આવેલા આ લેાકેાના મનારથેા અધૂરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગ્રૂટિકાને ગ્રહણ કરી હુ કેવી રીતે ચાલ્યા જ' એ પ્રમાણેવિચાર કરી પરે।પકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે શૂટિકા તેમાંના કોઇએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પેાતાના માટે પૂર્વાંની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન્ રાજાએ તેવી મીજી ગ્રૂટિકા પુણ્યથી પ્રાપ્ત કરી કે તરત જ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષાની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કેાઇ પુરૂષને તે શૂટિકા આપી દીધી, હવે તે સઘળા મનુ ચૈાની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઇચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ એ વખત ઉષ્ણુ જળ ધારણ કરવાથી તેની સઘળી આંગળી મા બળી જવાને લીધે આ વખતે ઘણા જ મળે છે તે પણુ અત્યત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત આદાય તાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલે અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં કલ્પવૃક્ષ સમાન રામશેખર દેત્ર પ્રકટ થઈ મેલ્યા કૅ—‘ હું પ્રજાપ્રિય ! ઘણું કરીને છ મહિના સુધી ઉપાસના કરનાર એવા કેઇએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગૂટિકા આપતા જ નથી ત્યારે મેં તને એક દિવસમાં એ શૂટિકાએ આપણુ કરી પરરંતુ હું ઉત્તમ પુરૂષ ! તે` તે તે એ ગૂટિકાએ લીલા માત્રમાં જ બીજાઓને આપી દીધી, માટે હું ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! તારી આદાય તાની દોસ્તીના પ્રકાશ આશ્ચયજનક છે તેથી હું તારા ઉપર તુષ્ટ થયે। છું, માટે જે તને ઇષ્ટ હાય તે કહી દે એટલે તે હું કરી દઉ. ‘ દેવનાં આવા વચન સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે— તું જગને પૂનિક દેવ કાં? અને તૃણ જેવા હું કયાં ? અર્થાત્ ત્હારી અને મ્હારી ખરાખરી થઇ શકે જનહીં પર ંતુ ત્હારા દશનથી મ્હારા આ જન્મ સફળ થયેા છે તે પણ હૈ સ્વામિન ! મ્હારી એક પ્રાથના સફળ કરવાને તુ ચેાગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુષ્યાનું મનેવાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જેવા તુ જ પ્રસિદ્ધ થયેલા છે. તે માટે કે વિષુધ ! જલદી પ્રસન્ન થઇ મ્હારી સેવાથી આ લેાકેાની કામના પૂર્ણ કર.' એવી રાજાની પ્રાથનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લેકે ને અને રાજાએને એકદમ ગૂટિકાએ આ
૨૮