________________
શ્રાદ્દગુણવિવરણ
૧૨૭
પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઇચ્છા, પરમાગમનું અવણુ કર્યો શિવાય સમક્તિ ક્ષુને વિવેકાદિકના ગુણુના સમૂહ પ્રાપ્ત થતા નથી. ૨ તથા ધમ સાધનને વિષે ઉત્કૃષ્ટા અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરુની વૈયાવચ્ચ કરવાના નિયમ આ ત્રણ સમ્યકત્વપ્રાપ્તિના લિંગા છે, તેને માટે -િ ભદ્રાચાય . મહારાજે કહ્યું છે કેઃ—
क्षाराम्भस्तुल्य इह
क्षारान्नस्त्यागतेा यद्वत् मधुरोदकयेागतः । बीजं प्ररोहमादत्ते, तद्वतत्ववेर्नरः ॥ ३ ॥ સત્તત્ત્વજીત્તેર્નરઃ । હૈ ॥ ૬, भवयागोऽखिलेा मतः । મધુરોયાોન, સમા તથ્યશ્રુતિઃ ધૃતા ।। ૪ ।। बोद्धाम्भः श्रोतसतश्चैष, सिरातुल्या सतां मता । અમાવેશ્યાઃ શ્રુતંર્થ-મસાન વર્ક્ ॥
ખારા જળના ત્યાગ થવાથી અને મધુર જળના સચેાગ મળવાથી જેમ બીજ અકુરને ધારણ કરે છે, તેમ તત્ત્વનું શ્રવણુ કરવાથી પુરુષ મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યકત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સંસારમા સંપૂર્ણ સંચાગ ખારા જળની સમાન માન્યા છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યુ' છે. ૪ આ શ્રુતિ એધરૂપ જળના પ્રવાહની શિરા સમાન છે. તે સત્પુરુષાને માન્ય છે. તત્ત્વવ્રુતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કૂપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે; પ્ ઇતિ શુશ્રુષાનું લક્ષણુ આ પ્રમાણે છેઃ——
'
तरुणा सुही वियडूढेा, रागी पिय पण इणी जुओ सेाउं । इच्छ जह सुरगीयं, तओ हिया समयसुस्सूसा ॥ ६ ॥
ચોવન અવસ્થાવાળા, નિરંતર સુખી, નિપુણ, ષડ્જિદ રાગાના જાણુ અને વહાલી પ્રાપ્રિયાથી યુક્ત એવા કાઈ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણુ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણુ કરનારની ઇચ્છાવાળા હાય.દ
સુંદર ધરૂપ ગુણુના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મૂકવા. તે સુદર્શન શ્રેણીના વૃત્તાંત આ માણે છેઃ—