SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ कषपरीक्षानिरूपणम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૯ वाक्यानि प्रतिषेधाश्च = अकर्तव्यार्थहेयत्वप्रतिपादकानि वाक्यानि च एकाधिकाराः मिथोऽविरुद्धमधिकारमाश्रित्य प्रवृत्ताः दृश्यन्ते = उपलभ्यन्ते तां कषशुद्धिं विद्वांसो वदन्ति । यथा संयममधिकृत्य समित्यादिવિધાનું હિંમાહિનિષેધનØ । તતુવતું ધર્મવિન્દ્રો → વિધિ-પ્રતિષેધ ૧: <← (૨/૩૬) > l$ = सुवर्णपरीक्षायामिव कषपट्टके रेखा <- - इति तद्वृत्तिलेशः । तदुक्तं पञ्चवस्तु > મુહુમો અમેસविसओ सावज्जे जत्थ अत्थि पडिसेहो । रागाइविअडणसहं झाणाइ अ एस कससुद्धो || १०६८ || सूक्ष्मः करणवत् कारणानुमोदनादिः, अशेषविषयकः = पृथिवीजलानलानिलवनस्पत्यादिगोचरः सावद्ये हिंसादौ यत्र प्रतिषेधः । ततश्च ‘न हिंस्यात् सर्वभूतानि' इत्यत्र तादृशनिषेधकरणे एव कषशुद्धिर्ज्ञेयेति ध्येयम् ॥१/१८॥ उदाहरणेन कषपरीक्षां विशदयति ‘સિદ્ધાન્તપુ’કૃતિ । सिद्धान्तेषु यथा ध्यानाध्ययनादिविधिव्रजाः । हिंसादीनां निषेधाश्च भूयांसो मोक्षगोचराः ॥ १९॥ यथा सिद्धान्तेषु आगमेषु मोक्षगोचराः साक्षात् परम्परया वा मोक्षोद्देश्यकाः ध्यानाध्ययनादिविधिव्रजा हिंसादीनां पापस्थानानां पापत्वेन सकललोकसम्मतानां निषेधाश्च भूयांसः = સુષુòl | > નિદ્રં સખ્ખાય-જ્ઞાળપોળ હોયનં – - (ઉર્દૂ. ૨૨-સૂત્ર-૮૯-મૉ.રૂ પૃ.૨૭૮) કૃતિ નિશિથપૂર્ણિવવાં, → सज्झाय - संजम - तवे वेआवच्चे अ झाणजोगे अ । जो रमइ, नो रमइ असंजमम्मि सो वच्चइ सिद्धिं અને અકર્તવ્ય અર્થના નિષેધને જણાવનારા પ્રતિષેધવાક્યો એક જ = પરસ્પર અવિરૂદ્ધ અધિકારને (= ઉદ્દેશને) આથયીને પ્રવૃત્ત થયેલા ઉપલબ્ધ થાય તેને પંડિતો કશુદ્ધિ કહે છે. જેમ કે સંયમને ઉદ્દેશીને સમિતિ, ગુપ્તિ વગેરેનું વિધાન અને હિંસા વગેરેનો નિષેધ. ધર્મબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જેમ સુવર્ણની પરીક્ષામાં કસોટીના પથ્થર ઉપર લીસોટો પાડવામાં આવે છે તે કપ કહેવાય છે, તેમ શાસ્ત્રની પરીક્ષામાં વિધિ અને નિષેધ કય કહેવાય છે. પંચવસ્તુક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે —> જે શાસ્ત્રમાં સાવઘ કાર્યને વિશે સૂક્ષ્મ અને સંપૂર્ણવિષયક પ્રતિષેધ હોય છે તથા રાગાદિનો નાશ કરવા માટે સમર્થ એવા ધ્યાન વગેરેનું વિધાન હોય છે તે શાસ્ત્ર કશુદ્ધ કહેવાય છે. – સૂક્ષ્મનો મતલબ છે કે કરણની જેમ કરાવવું અને અનુમોદન કરવું વગેરેનો પ્રતિષેધમાં સમાવેશ અને સંપૂર્ણ વિષયક એટલે સાવઘ કાર્યને સંપૂર્ણ રીતે આવરી લે તેવો પ્રતિષેધ, જેમ કે સર્વ જીવોની હિંસા ન કરવી - આવું નિષેધવાક્ય. માત્ર ગાય, ભેંશ અથવા તો કીડી-મંકોડા વગેરેનો નહિ પરંતુ પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિય જીવોનો પણ વધ કરવો નહિ, કરાવવો નહિ, અનુમોદવો નહિ. આ બાબતનો તેમાં સમાવેશ હોય તો જ તે આગમ-શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. તેથી ‘કોઈ પણ જીવને ન મારવા' આવા શાસ્રવાક્યથી ઉપર જણાવ્યા પ્રમાણેનો નિષેધ થાય તો જ તે કશુદ્ધ જાણી શકાય. આ વાત બરાબર ખ્યાલમાં રાખવી. (૧/૧૮) ઉદાહરણ દ્વારા ગ્રંથકારશ્રી કષ પરીક્ષાને સ્પષ્ટ કરે છે. શ્લોકાર્થ :- જેમ કે આગમ ગ્રંથોમાં મોક્ષલક્ષી ધ્યાન, અધ્યયન વગેરે વિધિઓના સમૂહો અને હિંસા વગેરેના નિષેધો છે. (૧/૧૯) ટીકાર્થ :- જેમ કે જૈન આગમ શાસ્ત્રોમાં સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષને ઉદ્દેશીને ધ્યાન, અધ્યયન વગેરે વિધાનોના સમૂહો અને સર્વ લોકોને પાપ રૂપે સંમત એવા હિંસા વગેરે પાપસ્થાનોના નિષેધવાક્યો પુષ્કળ ઉપલબ્ધ થાય છે. માટે જૈનાગમ કશુદ્ધ કહેવાય. એની સાક્ષી તરીકે —> સદા સ્વાધ્યાય અને ધ્યાનમાં તત્પર = - = = ૫૭
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy