SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ # નેયિ-વદરિલાધ્યાત્મિસ્વરૂપોરમ્ અધ્યાત્મોપનિષત્પકરણ <-(३/२९) इत्युक्तम् । आत्मशुद्धिसन्मुखतालब्धाध्यात्मस्थैर्यायाऽऽभिसंस्कारिककुविकल्पोच्छेदस्याऽऽवश्यकता तु सिद्धर्षिगणिप्रभृतिदृष्टान्तेन प्रसिद्धैव । भगवतोऽनेकान्तवादस्याध्यात्मप्रवाहाऽविच्छेदकारिविशुद्धविज्ञानप्रवाहकत्वन्तु सिद्धान्तसिद्धमेव । निरुक्तत्रितयवति याऽध्यात्मयोग्यता साऽध्यात्मफलपर्यन्तं स्वावारककमक्षयोपशमवृद्धिरूपाऽवगन्तव्या । तदुक्तं ललितविस्तरायां श्रीहरिभद्रसूरिभिः -> योग्यता चाऽऽफलप्राप्तेः तथाक्षयोपशमवृद्धिः, लोकोत्तरभावामृतास्वादरूपा, वैमुख्यकारिणी विषयविषाभिलाषस्य । न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयम् <- (ल.वि.पं.पृ.४९) । प्रकृते अध्यात्मफलं च पापक्षयादिः । तदुक्तं योगबिन्दौ > ઉતઃ પાપક્ષઃ સર્વ રઢું જ્ઞાનં ૨ રૂશ્વતમ્ | તથાનુમવયંસિદ્ધમમૃતં વૈદું જીવ તુ // <- રૂતિ | ___ शुद्धनिश्चयनयेन → सर्वचारित्रिण एवाऽध्यात्मयोगः, तस्यैव भवदुर्गलङ्घनषष्ठगुणस्थानावाप्तेः, तत्र लोकसंज्ञाविरहात् । देशचारित्रिणस्त्वध्यात्मयोगबीजम् <- । व्यवहारनयानुगृहीतनिश्चयनयेन तु देशचारित्रिणोऽपि अध्यात्मयोगः, अपुनर्बन्धक-सम्यग्दृशोस्त्वध्यात्मयोगबीजम् । व्यवहारनयस्तु अध्यात्मयोगबीजमप्युपचारेणाऽध्यात्मलक्षणयोगमेवेच्छतीति व्यवहारनयेनाऽपुनर्बन्धक-मार्गाभिमुख-मार्गपतित-सम्यग्दृष्टि-देश-सर्वचारित्रिणां सर्वेषामेवाऽध्यात्मयोगः तात्त्विक एव । तदुक्तं योगबिन्दौ → अपुनर्बन्धकस्याऽयं व्यवहारेण તાત્ત્વિ: | અધ્યાત્મ-મીવના નિશ્ચયેનોત્તર તુ રૂદ્દશll –તિ | > ડાં = યોrઃ વાળ = कारणे कार्यत्वोपचारेण, 'तात्त्विकः' कारणस्यापि कथञ्चित्कार्यत्वात् । निश्चयेन = निश्चयनयमतेन વિજ્ઞાન અને હવાડામાં ભરપૂર પાણી પુરું પાડનાર પાતાળકૂવો = સ્યાદ્વાદ. ઉપરોક્ત ત્રણેય વસ્તુ જેની પાસે હાજર છે તે સાધકમાં રહેલી અધ્યાત્મની યોગ્યતા તે પોતાના આવારક કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ સ્વરૂપ જાણવી, કે જે અધ્યાત્મના ફળ પર્યન્ત ટકે છે. લલિતવિસ્તરા ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે ... ફળપ્રાપ્તિ સુધીની તથાવિધ ક્ષયોપશમવૃદ્ધિ તે યોગ્યતા છે કે જે લોકોત્તર ભાવ અમૃતના આસ્વાદ સ્વરૂપ , તેમ જ વિષયરૂપી ઝેરની ઈચ્છાને દૂર કરનાર છે. આવી યોગ્યતા અપુનબંધક વિના નથી હોતી. આ વાતને હૃદયમાં ભાવિત કરવી. – પ્રસ્તુતમાં અધ્યાત્મનું ફળ પાપક્ષય વગેરે છે. યોણબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – અધ્યાત્મથી જ્ઞાનાવરણ વગેરે ક્લિક કર્મોનો ક્ષય, વીર્ષોલ્લાસ, શીલ અને શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાત સ્વાનુભવ સિદ્ધ છે. આ અધ્યાત્મ એ જ અમૃત છે. - ( અધ્યાત્મ-અધ્યાત્મબીજ-અધ્યાત્મઅભ્યાસ- અધ્યાત્મઆભાસ શુદ્ધ | શુદ્ધ નિશ્ચય નયના મતે – સર્વવિરતિ ધારીને જ અધ્યાત્મ યોગ છે. કારણ કે તેમણે જ સંસારની કિલ્લાબંધીને ઓળંગવા માટે છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરેલ છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં લોકસંજ્ઞા હોતી નથી. દેશવિરતિધરને તો અધ્યાત્મયોગનું બીજ જ હોય છે. - વ્યવહાર નથી અનુગ્રહીત એવા નિશ્ચય નથી તો દેશવિરતિધરને પણ અધ્યાત્મ યોગ હોય છે. જ્યારે અપુનબંધક અને સમકિતીને અધ્યાત્મ યોગનું બીજ હોય છે. વ્યવહાર નય તો અધ્યાત્મયોગના બીજને પાણ ઉપચારથી અધ્યાત્મ સ્વરૂપ યોગ જ માને છે. માટે વ્યવહાર નયથી અપુનર્ભધક, માભિમુખ, માર્ગપતિત, સમકિતી, શ્રાવક અને સાધુ આ બધાયને અધ્યાત્મયોગ તાત્વિક જ હોય છે. યોગબિંદુમાં કહે છે કે – કારણમાં કાર્યપાણાનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહારથી અપુનબંધકને અધ્યાત્મ અને ભાવનાસ્વરૂપ તાત્વિક યોગ હોય છે, કેમ કે કારણ પણ કથંચિત કાર્ય સ્વરૂપ છે. ઉપચારનો
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy