SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ प्रास्ताविकम् સમત્વભાવ એ જ શુનયની અપેક્ષાએ સામાયિક છે. ગ્રન્થકારશ્રીએ આ અધિકારના અને સમગ્ર ગ્રન્થના ઉપસંહા૨માં પ્રકૃષ્ટ સમતાયોગને પામીને પ્રાપ્તવ્યને પામી ચૂકેલા દમદન્ત મુનિ, નમ ૨ાર્ષ, ખંધકરિના શિષ્યો, મેતાર્ય મુનિ, ગજસુકુમાલ મુનિ, દૃઢપ્રહારિ મુનિ જેવા મહર્ષિઓના સમતાયોગની સ્તુતિ કરી છે. ” ગ્રન્થની કેટલીક હૃદયસ્પર્શી પંક્તિઓ मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । તામાર્ષતિ પુષ્લેન, તુચ્છાગ્રહ્મન:પિ: ॥ (જો ૨/૬) મધ્યસ્થ માણસ તેને કહેવાય, જેનું મનરૂપી વાછ૨દું યુક્તિ (તર્ક) રૂપી ગાયમાતાને અનુસરે. પણ કદાગ્રહીનું મન કે જે માંકડા જેવું છે તે આ યુક્તિરૂપી ગાયને પૂંછડેથી પોતાના તરફ ખેંચે છે. સાચું તે મારૂં = માધ્યસ્થ્ય. મારૂં તે સાચું = કદાગ્રહ. द्रष्टुर्दृगात्मता मुक्ति-र्दश्यैकात्म्यं भवभ्रमः (श्लोक - २/५) જ્ઞાન સાથે તાદાત્મ્ય = મોક્ષ, જ્ઞેય સાથે તાદાત્મ્ય સંસાર. = લક્ષણ છે. ૧૯ सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखं । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः || ( श्लोक २/१२) પ૨ાપેક્ષા/પરાધીનતા-દુ:ખ, સ્વાધીનતા=સુખ. આ સુખ-દુઃખનું ટુંકું ને ટંકશાળી ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥ (श्लोक २/२६) પર્યાયમાં આર્સાક્ત = અન્યદર્શનમાં ર્માર્થાત, આત્મસ્વભાવમાં નિષ્ઠા = સ્વસમયમાં સ્થિરતા. लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ( श्लोक २ / ३७) પુદ્ગલો વડે પુદ્ગલનો સ્કન્ધ લેપાય છે. હું પુદ્ગલો વડે લેપાતો નથી. જેમ કાજળ દ્વા૨ા ચીત૨વામાં આવતું આકાશ કાજળથી લેપાતું નથી તેમ. स्थैर्याधानाय सिद्धस्यासिद्धस्यानयनाय च । भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते ॥ ( श्लोक ३/१२) ઉત્પન્ન થયેલા ભાવોની સ્થિરતા લાવવા માટે અને અનુત્પન્ન ભાવોને ઉત્પન્ન ક૨વા
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy