________________
૧૮૮
મૂળગાથા - શબ્દાર્થ સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાદિ, કુબ્જ, વામન, હુંડક - ૬ સંસ્થાન પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય ને હોય. દેવોને સમચતુરસ્ર સંસ્થાન હોય. શેષને હુંડક સંસ્થાન હોય. (૧૭૭)
નરતિરિઆણં છપ્પિય, હવંતિ વિગલૈંદિયાણ છેવટું | સુરનેરઈયા એનિંદિયા ય, સવ્વુ અસંઘયણી ૧૭૮॥
મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચને છયે સંઘયણ હોય, વિકલેન્દ્રિયને સેવાર્ત સંઘયણ હોય, દેવ-નારકી-એકેન્દ્રિય બધા સંઘયણ વિનાના છે. (૧૭૮)
છેવટ્ટેણ ઉ ગમ્મઈ, ચત્તારિ ય જાવ આઈમા કપ્પા । વદ્ભિજ્જ કપ્પજુઅલં, સંઘયણે કીલિયાઈએ ૧૭૯॥
સેવાર્તા સંઘયણથી પહેલા ચાર દેવલોક સુધી જવાય. કીલિકા વગેરે સંઘયણમાં દેવલોકનું યુગલ વધારવુ. (૧૭૯) પુઢવીઆઉવણસ્સઈ-ગજ્મે ૫જ્જત્તસંખજીવીસુ । સગ્ગચુઆણું વાસો, સેસા પડિસેહિયા ઠાણા ॥૧૮૦||
સ્વર્ગથી ચ્યવેલાનો વાસ પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજમાં થાય. શેષ સ્થાનોમાં ન થાય. (૧૮૦)
દો કાયપ્પવિયારા કપ્પા, ફરિસેણ દોન્નિ દો રૂવે । સદ્દે દો ચઉર મણે, ઉવરિં પવિયારણા નત્થિ ૧૮૧॥ છે કેએમમાં કે સી મૈન સેન્ટર છે એ બેમાં રૂપથી, બેમાં શબ્દથી, ચારમાં મનથી મૈથુન સેવનારા છે. ઉ૫૨ મૈથુનનું સેવન નથી. (૧૮૧)
તત્તો પરં તુ દેવા, બોધવ્વા હુંતિ અપ્પવિયારા । સપ્પવિયારઠિઈણું, અણંતગુણસોક્ખસંજુત્તા ॥૧૮૨