________________
xliv
બેચરભાઇનો નવો સૂત્રક્રમ
| कादिर्व्यञ्जनम् १.१.१० पञ्चको वर्ग : १.१.११
यरलवा अन्तस्था: १.१.१२
अपञ्चमान्तस्थो० १.१.१३ आद्य- द्वितीयशषसा० १.१.१४
કલિકાલસર્વજ્ઞશ્રીનો સૂત્રક્રમ
तदन्तं पदम् १.१.२०
नाम सिदय्व्यञ्जने १.१.२१
नं क्ये १.१.२२
બેચરભાઇનો નવો સૂત્રક્રમ
तदन्तं पदम् १.१.२० सविशेषणमाख्यातम्०१.१.२१ अधातुविभक्तिवाक्य० १.१.२२
नाम सिदय्व्यञ्जने० १.१.२३
नं क्ये १.१.२४
અનુવૃત્ત પદ તુટતી અનુવૃત્તિ ખુટતું પ
कादिषु
_(A)
-
-
कादिः, वर्गाणाम्
-
અનુવૃત્ત પદ
पदम्
पदम्
અનુવૃત્ત પદ તુટતી અનુવૃત્તિ ખુટતું પર્વ નવી ગૌરવપૂર્ણ સૂત્રરચના
पदम्
―
कादिः अपञ्चमान्तस्थो कादिः धुट् वर्गाणाम् वर्गाणामाद्यद्वितीयौ शषसाश्चाघोषाः
પ્રસ્તાવના
નવી ગૌરવપૂર્ણ સૂત્રરચના
-
पदम्
नाम पदं सिदय्व्यञ्जने
ઉપર દર્શાવેલા કોષ્ટકોમાં આપણે જોઇ શકીએ છીએ કે કલિકાલસર્વજ્ઞશ્રીએ બતાવેલા સૂત્રક્રમમાં તે તે પદોની અનુવૃત્તિ ચાલવાથી લઘુ સૂત્રોની રચના શક્ય બને છે. જ્યારે બેચરદાસજીના નવા સૂત્રક્રમમાં અમુક સ્થળે તે તે પદોની અનુવૃત્તિ તૂટી જવાથી આગળના સૂત્રોમાં ફરી તે પદોની આવશ્યકતા વર્તતા પુનઃ તે પદોનો નિવેશ કરી ગૌરવપૂર્ણ સૂત્રરચના કરવી પડે છે. આમ બેચરભાઇએ અનુવૃત્તિની બાબતમાં તદ્દન બેદરકારી બતાવી જે માત્રાલાઘવ વૈયાકરણોમાં અત્યંત આદરપાત્ર છે તેને નેવે મૂકી અભિનવ સૂત્રક્રમના નિરુપણનું સાહસ કર્યું છે.
(A)
‘વરતવા અન્તસ્થા: ૨.૨.૨' સૂત્રમાં જો ઉપયોગ વગરની વિપુ ની અનુવૃત્તિ ચાલું રાખીએ તો ‘અપન્ગ્વમાન્તસ્થો૦ ૧.૧.રૂ' સૂત્રમાં પણ તેની અનુવૃત્તિ પ્રાપ્ત થઇ શકે, જેથી ‘અપગ્વમાન્તસ્થો૦ ૧.૧.રૂ' સૂત્રમાં વિઃ પદ મૂકી ગૌરવ પણ ન કરવું પડે. પણ આમ કરવામાં તો ઉલમાંથી ચૂલમાં પડવાનું થાય. કેમકે અનુવૃત્ત એવા વિવુ પદને ‘અર્થવશાત્ વિમિિવરામઃ' ન્યાયથી ફરી વિઃ પદ રૂપે પરિણમાવવું પડે અને નિયમ છે કે ‘અપેક્ષ્યમાભ્ય ન્યાય: ગૌરવમાનઘાતિ' માટે ગૌરવ તો ઊભું જ રહે છે.