SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૨૦ ૩૭૭ અહીં વિવર્ પ્રત્યયાન્ત વિ′પ્રસ્ અને ધર્મવત્ શબ્દો અર્ અંતવાળા હોવા છતાં તેઓ ‘વિશ્વવન્તા ધાતુત્વ નોન્તિ’ન્યાયાનુસારે ધાત્વાત્મક શબ્દો હોવાથી ત્તિ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી તેમના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો. : (5) શંકા પિણ્ડપ્રસ્ અને ધર્મવત્ શબ્દસ્થળે ક્રમશઃ પ્રસ્ અને વસ્ ધાતુ સાર્થક છે, પરંતુ તેમના એકદેશભૂત^) અસ્ અંશ અનર્થક છે. જ્યારે અલ્સરમ્ વિગેરે શબ્દોમાં ‘આપોઽપા૦ (૩૦ ૧૬૬૪)'વિગેરે સૂત્રોથી સ્ પ્રત્યય લાગ્યો હોવાથી ત્યાં અસ્ સાર્થક (અર્થવાન) છે. તો ‘અર્થવત્પ્રન્ગે નાનર્થÆ' ન્યાયથી આ સૂત્રોકત અસ્ પદ દ્વારા સાર્થક અસ્ અંતવાળા અલ્સરમ્ વિગેરે શબ્દોનું જ દીર્ઘવિધ્યર્થે ગ્રહણ થઇ શકે, અનર્થક અસ્ અંતવાળા પિણ્ડપ્રસ્ અને ધર્મવત્ વિગેરે શબ્દોનું નહીં. આમ અનર્થક અસ્ અંતવાળા વિઝ્ડપ્રસ્ અને ધર્મવસ્ વિગેરે ધાત્વાત્મક શબ્દો આપમેળે જ આ સૂત્રપ્રાપ્ત દીર્ઘવિધિમાંથી બાકાત થઇ જાય છે. તો શા માટે તેમને વર્જવા સૂત્રમાં અમ્બાવેઃ પદ મૂકવું પડે ? સમાધાન :- તમારી વાત સાચી છે. પરંતુ સૂત્રમાં ‘અમ્વારેઃ' પદનું ઉપાદાન ‘અર્થવત્પ્રદ્દળે’ ન્યાયના અપવાદભૂત ‘અનિનસ્મન્પ્રદ્દળાન્યર્થવતા વાનર્થન ઃ તન્નવિધિ પ્રયોગવત્તિ' ન્યાયના શાપન માટે છે. આ ન્યાય એમ જણાવે છે કે ‘જો સૂત્રમાં અન્-ન્ફન્-અસ્ કે મ પ્રત્યયનું ગ્રહણ કર્યું હોય તો તે સૂત્રની પ્રવૃત્તિ અર્થવાન્ અને અનર્થક બન્ને પ્રકારના અન્-હન્-સ ્મન્ અંતવાળા નામસ્થળે થાય છે.' હવે જો આ સૂત્રમાં ‘અમ્વારેઃ ' પદ ન હોય તો ‘અનિનમૅન્’ન્યાયાનુસારે આ સૂત્રોત અસ્ પદ દ્વારા દીર્ઘ આદેશાર્થે અનર્થક અભ્ અંતવાળા વિન્ડપ્રસ્ અને ધર્મવત્ વિગેરે નામોનું પણ ગ્રહણ થવાની આપત્તિ આવે. તેમના નિષેધાર્થે સૂત્રમાં ‘અમ્પાવે ’ પદ જરૂરી છે. = આ સૂત્રસ્થ ‘અાવે:’ પદ દ્વારા ‘અનિનમ’ન્યાય જ્ઞાપિત થયો તેથી અનર્થક સ્ અંતવાળા હરાઃ અને ઘુરાઃ પ્રયોગસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ થઇ શક્યો. આશય એ છે કે હાસ્ય રૂવ નાસિા યસ્ય સ : વરનાસિા અને ઘુરવાસિા યસ્ય સ = ઘુરનાસિા અવસ્થામાં ‘હર-જીરાનું ૭.રૂ.૬૦' સૂત્રથી નાસિગ શબ્દનો નસ્ આદેશ થવાથી અને 'પૂર્વપદ્રસ્થાનૢ૦ ૨.રૂ.૬૪' સૂત્રથી ર્ નો ખ્ આદેશ થવાથી હરળસ્ અને વુરસ્ શબ્દો નિષ્પન્ન થાય છે. હવે અહીં નસ્ ના અંશભૂત અક્ અનર્થક છે, તેથી ‘અર્થવત્પ્રદ્દળે ’ ન્યાયાનુસારે આ સૂત્રધી સિ પ્રત્યય પરમાં વર્તતા અનર્થક અસ્ અંતવાળા ઘરળસ્ અને ઘુરળસ્ ના સ્વરનો દીર્ઘ આદેશ પ્રાપ્ત નથી. પરંતુ સૂત્રસ્થ ‘અમ્બાવે:’ પદ દ્વારા ‘અર્થવત્પ્રને૦’ન્યાયના અપવાદભૂત ‘અનિનમ્નન્॰'ન્યાય જ્ઞાપિત થયો તેથી અનર્થક અસ્ અંતવાળા ઘરળસ્ અને વુરમ્ શબ્દોનું આ સૂત્રસ્થ અસ્ પદ દ્વારા દીર્ઘવિધ્યર્થે ગ્રહણ થઇ શકે છે. (A) હંમેશા પ્રકૃતિ કે પ્રત્યયાત્મક સમુદાય અર્ધવાન્ હોય અને તેનો એકદેશ અનર્થક હોય. સમુદ્દાયો ચર્ચવાન્ તસ્યેવેશોઽનર્થ:' (ન્યા. સમુ. ૧, પૃ. રૂપ, પં. ૬)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy