________________
૨.૪.૮૭.
૩૬૭ શંકા - જો આ રીતે શિ અને શેષ તિ પ્રત્યયો સિવાયના કોઇપણ પ્રત્યયો પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામોના અને ઇન્ વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ ન થઇ શકે તો વૃત્રા રૂઢ મારતીતિ ચ = વૃત્રાન્ + ચ જ નં વચ્ચે ૧.૨.૨૨’ — વૃદન્ ને પદસંજ્ઞા, નાનો નો ૨.૨.૨૨' – વૃત્ર + વચ, કિa૦ ૪.રૂ.૨૦૮'
– વૃAT + ચ + શત્ + ૩ = વૃત્રા થતા તેમજ મvs sી મૂત: = ફિલ્ + સ્ત્રિ + ભૂતા, જ “ના૦િ ૨.૨.૨૨' 7 ઝિન્ને પદસંજ્ઞા, નાનો લોટ ૨.૨.૨૨' fz + બ્ધિ + ભૂત:, કરીશa૦ ૪.રૂ.૨૦૮' + + વિ (0) + ભૂત: = ભૂત: આ બન્ને સ્થળે અનુક્રમે વૃત્રહનું ગત – ના ન સ્વરનો અને પ્રત્યયાત બ્દિ ના સ્વરનો કમશ: વચ અને વ્રિ પ્રત્યાયના નિમિત્તે રીઝa૦ ૪.રૂ.૧૦૮' સૂત્રથી દીર્ઘ આદેશ ન થઈ શકવાની આપત્તિ આવશે. કેમકે વચ અને વ્રિ પ્રત્યયો શિ અને શેષ સિ સિવાયના પ્રત્યયો છે. માટે અમે જે યોગવિભાગ કર્યો છે તે યુકત છે.
સમાધાન - શિ અને શેષ સિપ્રત્યયો પરમાં વર્તતા ફતવાળા નામોના અને વિગેરેના ઉપાન્યસ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ થાય છે. માટે આ ઉપાજ્યસ્વરના દીર્ઘ આદેશનું પ્રકરણ છે. તેથી ઉપર દર્શાવેલા નિયમાનુસાર શિ અને શેષ સિ પ્રત્યયો સિવાયના કોઇપણ પ્રત્યયો પરમાં વર્તતા ? અંતવાળા નામોના અને ઇન્ વિગેરેના ઉપન્યસ્વરના જ દીર્ઘ આદેશનો નિષેધ થાય છે, અંત્યસ્વરનો નહીં. માટે વૃત્રહ + ચ અને બ્દિ + ધ્વિ + પૂત: અવસ્થામાં કમશઃ વચ અને વ્રિ પ્રત્યયના નિમિત્તે તીર્થa૦ ૪.૩.૨૦૮' સૂત્રથી વૃહત્ ગત હમ્ ના આ સ્વરનો અને રૂ પ્રત્યયાત્ત ન્ ના રુ સ્વરનો દીર્ઘ આદેશ થઈ શકવાથી કોઇ આપત્તિ નથી આવતી. માટે આ સૂત્રમાં યોગવિભાગ કરવાની કોઈ જરૂર નથી.
વળી જો તમને અમારી ઉપરોકત રીતથી સંતોષ ન થતો હોય તો હજું એક નવી રીત બતાવીએ. યોગવિભાગ ન કરતા આ સૂત્રમાં એકયોગ જ સ્વીકારવામાં આવે અને સૂત્રમાં નિમિત્ત રૂપે ગ્રહણ કરાતા શિ અને શેષ સિ પ્રત્યયોને શુ પ્રત્યય રૂપે જ વિવક્ષવાથી જો આ સૂત્રમાં યુપ્રત્યયોનું પ્રકરણ ગણાતા પ્રથમ નિયમાનુસારે શુ શિ અને શેષ રસ પ્રત્યયો સિવાયના માત્ર અન્ય યુ પ્રત્યયો જ પરમાં વર્તતા ન્ અંતવાળા નામોના અને હ વિગેરેના સ્વરના દીર્ઘ આદેશનો નિષેધ થતો હોય તો પણ મહદ્ પદરહિત ‘બાપુગ્ય સ્થ૦ ૪.૧.૨૦૭' સૂત્રથી વૃત્રણ પ્રયોગસ્થળે વિશ્વ પ્રત્યયના નિમિત્તે જે દીર્ઘ આદેશ થવાની આપત્તિ આવે છે તેને ટાળી શકાય છે. તે આ પ્રમાણે - ધુ પ્રત્યયો બે પ્રકારના છે; એક શિ પ્રત્યય જે નપુંસકલિંગ નામોને લાગે છે અને બીજા સિ-ગ-ન-મપ્રત્યયો જે પુંલિંગ અને સ્ત્રીલિંગ નામોને લાગે છે. તેમાં આ સૂત્રથી થતી દીર્ઘવિધિમાં પ્રથમ નિયમ મુજબ ઘુ શિ અને શેષ સિ પ્રત્યયો સિવાયના તે બન્નેને તુલ્ય જાતીય (સજાતીય) અન્ય યુ પ્રત્યયોનો જ નિમિત્ત રૂપે નિષેધ થાય છે, અન્ય પ્રત્યયોનો નહીં. પરંતુ નપુંસકલિંગ નામોને લાગતા પુ પ્રત્યયોને સજાતીય અન્ય કોઈ પુત્ પ્રત્યયો છે નહીં. તેથી આ સૂત્રમાં યુશિપ્રત્યયને લઈને તેને સજાતીય અન્ય યુપ્રત્યયનો નિમિત્તરૂપે નિષેધ કરનાર પ્રથમ નિયમ નિરર્થક બને છે. તેથી નિરર્થક થતો આ નિયમ પોતે ચરિતાર્થ થવા માટે શિ પ્રત્યય સિવાયના તેને સજાતીય