________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૩૪૨
(a) हे प्रियानड्वन्! |
प्रियानडुह् + सि * 'उतोऽनडु० १.४.८१' → प्रियानड्वह् + सि * 'अनडुहः सौ १.४.७२' → प्रियानड्वन्ह + सि | * 'दीर्घड्याब्० १.४.४५' → प्रियानड्वन्ह * ‘पदस्य २.१.८९' → हे प्रियानड्वन्!।
(b) हे प्रियचत्वः!
प्रियचतुर् + सि * 'उतोऽनडु० १.४.८१' → प्रियचत्वर् + सि * 'दीर्घयाब्० १.४.४५' → प्रियचत्वर् * 'र: पदान्ते० १.३.५३' → हे प्रियचत्वः!।
અહીં બન્ને સ્થળે પરમાં રહેલો સંબોધન એકવચનનો સિ પ્રત્યય પુસંજ્ઞક છે. પણ તે શેષ યુપ્રત્યયન હોવાથી આ સૂત્રથી આમન્ય અર્થમાં વર્તતા પ્રિયાનડુ અને પ્રિય તુન્ શબ્દોના ૩નો વા આદેશ ન થયો.
(3) આસૂત્રથી મનડુ અને વધુ શબ્દનાકનો વા આદેશ કરવા માટે પરમાં રહેલા સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના શેષ સાદિપ્રત્યયો પુસંજ્ઞક જ હોવા જોઈએ એવું કેમ?
___(a) अनडुहः पश्य
अनडुह् + शस् * 'सो रु: २.१.७२' → अनडुहर् * 'र: पदान्ते० १.३.५३' → अनडुहः पश्य।
(b) चतुरः पश्य
चतुर् + शस् चतुरर् चतुरः पश्य।
(c) प्रियानडुही कुले (d) प्रियचतुरी कुले
प्रियानडुह् + औ प्रियचतुर् + औ → प्रियानडुह् + ई प्रियचतुर् + ई
= प्रियानडुही कुले। = प्रियचतुरी कुले।
* औरी: १.४.५६'
मला अनडुह् भने चतुर् श६थी ५२भां खेली शस् प्रत्यय तेमन नपुंसलिंग प्रियानडुह् भने प्रियचतुर् શબ્દથી પરમાં રહેલો કો પ્રત્યય સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયનો શેષ સાદિ પ્રત્યય છે. પણ તે પુસંજ્ઞક नखोपाथी मासूत्रथा अनडुह् विरेन। उ नो वा माहेश न यो.
(4) આ સૂત્રમાં સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના શેષ ધુ પ્રત્યયો પરમાં વર્તતા મન અને વાત્ શબ્દોના ૩ને વા આદેશનું વિધાન કર્યું છે. તેથી આ સૂત્રમાં નિમિત્ત રૂપે ન અપેક્ષાતો સંબોધન એકવચનનો घुट सि प्रत्यय । 'उतोऽनडु० १.४.८१' पूर्वसूत्रमा निमित्त ३५ उपस्थित थाय छ ।।८२ ।।