________________
૨.૪ ૭૬
૩૨૭ હું કે આ પ્રત્યયાતનામો તેમજ વ્યંજનાન્ત નામથી પમાં રહેલો રસ પ્રત્યય જો તે દીર્ધ ી કે પ્રત્યયાતનામો તેમજ વ્યંજનાન્ત નામોથી વિહિત હોય (અર્થાત્ તેમને આશ્રયીને થયેલો હોય) તો જ ત્યાં વીર્યવૃ૦ ૨.૪.૪૫' સૂત્રથી સિ પ્રત્યયનો લોપ થઈ શકશે. તો પછી + સિ વિગેરે અવસ્થામાં સિ પ્રત્યય હું કારાન્ત પથી વિગેરે નામોથી વિહિત હોવાથી પાછળથી – નો લોપ અસત્ થવાના કારણે તેઓ વ્યંજનાન્ત ગણાય તો પણ તેમનાથી પરમાં રહેલા સિ પ્રત્યયનો ‘વીર્ધo 8.૪.૪૬' સૂત્રથી લોપન થઈ શકે. આથી અમે પથી વિગેરે જે પ્રયોગો કર્યા છે તે યુક્ત છે.
શંકા - જો ‘વીર્ષ૦ ૨.૪.૪૫' સૂત્ર વિહિતવિશેષણ પૂર્વકનું છે એમ કહેશો તો થર્ અને તત્ સર્વનામોના પ્રથમ એકવચનમાં અનુક્રમે યા અને સા પ્રયોગો સિદ્ધ ન થઇ શકે. કેમકે અહીંfસ પ્રત્યય થર્ અને તવું આ વ્યંજનાન્ત અવસ્થામાં વિહિત છે અને પાછળથી થર્ + fસ અને તત્ + સિ અવસ્થામાં 'મા દેરઃ ર..૪૨' સૂત્રથી સત્ અને તન્નાટુનો આ આદેશ થવાથી + રિઅન સ + નિ અવસ્થા પ્રાપ્ત થતા જ્યારે 'મા ૨.૪.૨૮ સૂત્રથી જ અને તેને પ્રત્યય લાગવાના કારણે ચા + રિસ અને (A) + fસ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સિં પ્રત્યય મા પ્રત્યયાન થી અને સી થી પરમાં છે પણ તે મા પ્રત્યયાત થી અને સાથી વિહિત ન હોવાથી વીર્યવૃo ૨.૪.૪પ' સૂત્રથી તેમનાથી પરમાં રહેલા સિ પ્રત્યયનો લોપ ન થઇ શકે.
સમાધાન - તમારી વાત સાચી છે. પણ વિહિતવિશેષણપૂર્વકના તીર્ઘ૦ ૨.૪.૪૧' સૂત્રનો અર્થ દીર્ઘ પ્રત્યયાન્ત, આ પ્રત્યયાત્ત અને વ્યંજનાન્ત નામથી વિહિત સિંપ્રત્યય જો તે અનુકમે દીર્ઘ પ્રત્યયાત, મા પ્રત્યયાત અને વ્યંજનાન્ત નામથી પરમાં હોય તો જ તેનો લોપ થાય છે.” એમ ન સમજવો (અર્થાત્ | પ્રત્યયાન્તનામથી વિહિત એવો રસ પ્રત્યય પ્રત્યયાત્ત નામથી જ પરમાં હોવો જોઇએ આવો અર્થ સમજવો) પણ દીર્ધી પ્રત્યયાન, મા પ્રત્યયાત્ત અને વ્યંજનાન્ત નામ પૈકીના કોઈ પણ નામથી વિહિત પ્રત્યય જો તે દીર્ઘ ફી પ્રત્યયાન્ત, આ પ્રત્યયાન્ત અને વ્યંજનાન્ત નામ પૈકીના કોઇપણ નામથી પરમાં હોય તો તેનો લોપ થાય છે.' આ પ્રમાણે સમજવો. તેથી યા અને સા પ્રયોગસ્થળે સિ પ્રત્યય વ્યંજનાન્ત થવું અને તત્સર્વનામથી વિહિત હોવાથી પાછળથી ‘ગા દેર: ૨..૪૨' વિગેરે સૂત્રોથી કાર્યાન્તર થવાના કારણે હા + સિ અને સી + સિઅવસ્થામાં તે માપૂ પ્રત્યકાન્ત અને સા નામોથી પરમાં વર્તે તો પણ તેનો ‘વીર્વવ્o ૨.૪.૪૫' સૂત્રથી લોપ થઇ વા અને સૌ પ્રયોગો સિદ્ધ થઈ શકે છે.
પુલિંગમાં : અને સ: પ્રયોગસ્થળે તિ પ્રત્યય વ્યંજનાન્ત વત્ અને સર્વનામોથી વિહિત હોવા છતાં પણ ‘મા ફેર: ૨..૪૨' વિગેરે સૂત્રોથી + સિ અને સ + પ્તિ અવસ્થા પ્રાપ્ત થતા તે દીર્ધી પ્રત્યયાન્ત, મમ્ પ્રત્યયાન્ત કે વ્યંજનાન્ત નામો પૈકીના કોઇપણ નામથી પરમાં ન હોવાથી તેનો રીર્ઘo.૪.૪૫' સૂત્રથી લોપનહીં થાય. તેથી સિના સૂનો અને સ્નો વિસર્ગ આદેશ થવાથી : અને સ: પ્રયોગો જ સિદ્ધ થશે II૭૬TI (A) અહીં 'તઃ સો : ૨૨.૪૨ સૂત્રથી તા નો સT આદેશ કર્યો છે.