SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - ‘તિ ની .રૂ.૬૦' સૂત્રમાં નો આ પ્રમાણે દ્વિવચનાન્ત નિર્દેશ – પરમાં વર્તતા પદને અંતે વર્તમાન અનુનાસિક ત્ વર્ગના સ્થાને (અર્થાત્ – ના સ્થાને) સાનુનાસિક નૈ આદેશ થાય અને નિરનુનાસિક – વર્ગના સ્થાને નિરનુનાસિક – આદેશ થઇ શકે એટલા માટે કર્યો છે. પણ આ રીતે સાનુનાસિક – વર્ગના સ્થાને સાનુનાસિક આદેશ અને નિરનુનાસિક 7 વર્ગના સ્થાને નિરનુનાસિક ર્ આદેશ તો ‘માસન્ન: ૭.૪.૨૨૦' પરિભાષાનુસારે પ્રાપ્ત જ હતો. તેથી તો એવો દ્વિવચનાના નિર્દેશ નિરર્થક થઇને જ્ઞાપન કરે છે કે જે સ્થળે – પરમાં વર્તતા પૂર્વમાં પદને અંતે સ્વર્ગ હોય તેવા સ્થળો છોડીને અન્યત્ર અનુનાસિકના સ્થાને પણ નિરનુનાસિક આદેશ થઇ શકે છે. (A)” તેથી પ્રસ્તુતમાં વિગેરેનો અનુનાસિક હોવા છતાં પણ તેનો આ સૂત્રથી નિરનુનાસિક ના આદેશ થઇ શકવાથી અમે તે પ્રમાણે કરીએ છીએ. અથવા બીજી રીતે કહીએ તો આ સૂત્રમાં પૂર્વસૂત્રથી શુદ્ધ મા ની અનુવૃત્તિ લીધી છે. આમ આદેશાર્થે શુદ્ધ મા નું ગ્રહણ કર્યું હોવાથી પથ વિગેરેના અનુનાસિક ગુનો પણ શુદ્ધ (નિરનુનાસિક) મા આદેશ થઇ શકે છે. (3) સિ પ્રત્યય જ પરમાં વર્તતા સૂત્રથી પથિ વિગેરેના અંત્યવર્ણનો ના આદેશ થાય એવું કેમ? (a) પન્યાની – કથિન્ + , “થો ન્યૂ ૨.૪.૭૮' ન્શિન્ + , “ .૪.૭૭' ચાન્ + ગ = પ્રસ્થાનો અહીં પરમાં સિ પ્રત્યય ન હોવાથી આ સૂત્રથી થ ના અંત્યવર્ણનો આ આદેશ ન થયો. (4) શંકા - શમન: પચા: યસ્ય તદ્ = સુન્ + સિ (સં.) વિગેરે અવસ્થામાં સંબોધનમાં નામન્ચે ૨.' સૂત્રથીન્નાલોપનો પ્રતિષેધ કર્યા પછી વિક્તવે વા ૨.૨.૨૩' સૂત્રથી પુનઃ સંબોધનમાં વર્તતાનપુંસકલિંગ નામના અંત્ય નો લોપ વિકલ્પ પ્રાપ્ત થતા જ્યારે નપુંસકલિંગ સુપથ વિગેરે નામોના સૂનો સંબોધનમાં લોપન થાય ત્યારે સુપથન + સિ અવસ્થામાં આ સૂત્રથી સુપથર્ વિગેરેના ન્ નો આદેશ કેમ નથી કરતા? સમાધાન - સુપરિન્ + fસ વિગેરે અવસ્થામાં મનતો તુન્ ૨.૪.૧૬' સૂત્રથી નપુંસકલિંગ સુપથનું વિગેરેથી પરમાં રહેલા વિપ્રત્યયનો લુપ થઇ જતો હોવાથી તેમજ સુગથ્થુ ૭.૪.૨૨' સૂત્રથી લુ, થયેલાએ સિ પ્રત્યયના સ્થાનિવદ્ભાવનો નિષેધ મનાતા આ સૂત્રમાં નિમિત્તરૂપે અપેક્ષિત સ પ્રત્યયની પરવર્તિતા ન હોવાથી અમે આ સૂત્રથી સંબોધનમાં વર્તતા નપુંસકલિંગ સુપથ વિગેરેના અંત્ય વર્ણનો આદેશ નથી કરતા. (A) “સત્ર: ૭.૪.૨૨૦ રુત્વેવ સિદ્ધ દિવપનમ ત્રાડનુનસિચાઈ થાનેદનનુસાર્થનું, તેને “વાદન મા. ચાર ૨.૪.૫૨' ત્યા વિનુનાસિ વ માતા (.રૂ.ધવ .વૃત્તિ)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy