________________
૩૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અહીં હ્યસ્તનીનો આ પ્રત્યય સાદિ સંબંધીને વર્તતા તે ત્યાદિ સંબંધી હોવાથી + વિ + = + મમ્ અવસ્થામાં મ પ્રત્યયના 1 ની સાથે મળીને મન ના અંત્ય નો વર્ણનો આ સૂત્રથી મા આદેશ ન થયો.
શંકા - 8 +વિ ++ મમ્ અવસ્થામાં સમાનાવમો૭.૪.૪૬’ સૂત્રથી વિનુના અંત્યસમાનસ્વર ૩ થી પરમાં રહેલા અમ્ ના 1 નો લોપ થઈ જાય છે. તેથી આગળ જતા મ + વુિં + નો + મૂઅવસ્થા પ્રાપ્ત થતા હવે નો વિદ્યમાન જ નથી કે જેની સાથે આ સૂત્રથી વન ના અંત્ય નો નો આ આદેશ થવાની પ્રાપ્તિ રહે. તેથી આ વિરૂદ્ધ દષ્ટાંત દર્શાવવું યુક્ત નથી.
સમાધાન - “સમનાવમો ૨.૪.૪૬’ સૂત્રમાં પણ સ્વાદિનો અધિકાર આવતો હોવાથી તે સૂત્રથી સાદિ સંબંધી જ મમ્ ના નો લોપ થઇ શકે છે, ત્યાદિ સંબંધી નહીં. તેથી મ + વિ + 1 + મ અવસ્થામાં સમાનામો ૨.૪.૪૬' સૂત્રથી હ્યસ્તનીનાં મન્ના અનો લોપન થઇ શકતા અમે જે વિરૂદ્ધ દષ્ટાંત દર્શાવ્યું છે તે યુક્ત છે ||૭૧TI
થ–મથનૃમુક્ષ | ૨.૪.૭૬ાા. बृ.वृ.-'पथिन्, मथिन् ऋभुक्षिन्' इत्येतेषां नकारान्तानामन्तस्य सौ परे आकारो भवति। पन्थाः, हे કન્યા:! માય છે મા ! ; મુક્ષા, દે મુક્ષા!! ; અમચા, સુમચા , વધુમુક્ષ: વિતિ ?િ पन्थानौ। कथं हे सुपथिन्! हे सुपथि कुल!, हे सुमथिन्! हे सुमथि कुल!? अत्र नित्यत्वानपुंसकलक्षणाया: सेलुपि सेरभावान भवति। नकारान्तनिर्देशादिह न भवति-पन्थानमिच्छति क्यनि नलोपे क्विपि च-पथीः, मथी:,
મુક્ષી: છઠ્ઠા સૂત્રાર્થ - સિ પ્રત્યય પરમાં વર્તતા ન કારાન્ત થન, થિન્ અને 2મુસિન્ નામોના અંત્યવર્ણનો આ આદેશ
થાય છે. સૂત્રસમાસઃ- પાશ મચાશ 28મુક્ષાર્થ = fથ-થ–મુલ (..) તસ્ય = fથ-થિ
મુલ: |
વિવરણ:- (1) શંકા - આ સૂત્રમાં પ્રત્યાયનું નિમિત્ત રૂપે ગ્રહણ કરવા સો આ સપ્તમત્ત નિર્દેશ કર્યો છે, પણ (સુ) પ્રત્યયનો સપ્તમત્ત નિર્દેશ પણ સી જ થાય છે. તેથી સૂત્રમાં સુપ્રત્યયના ગ્રહણનો નિષેધ શી રીતે કરશો?
સમાધાન - આ સૂત્રમાં પુષ્ટિ પદની અનુવૃત્તિ આવે છે, તેથી અહીં છે પદથી જે પ્રત્યયનું નિમિત્ત રૂપે ગ્રહણ કરવાનું હોય તેનું સંશક હોવું આવશ્યક છે. તો સિ પ્રત્યય પુસંજ્ઞક હોવાથી તેનું સૂત્રમાં નિમિત્ત રૂપે