________________
૩૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - 11 ધાતુને પાકું (૩૦ ૨૦૦૨)' સૂત્રથી ડુ પ્રત્યય લાગવાના કારણે નિષ્પન્ન પુનું નામને જે ૩અનુબંધ લાગેલો છે, તે જ ૩ અનુબંધને આશ્રયીને તેને ઉપર દર્શાવ્યું તે પ્રમાણે સ્ત્રીલિંગનો ડર પ્રત્યય તેમજ આગળ જતા મા પ્રત્યય સહિતનો તર પ્રત્યય લાગતા ઋત્તિર૦ રૂ.૨.૬૩' સૂત્રથી પ્રિયપુંસારા વિગેરે ત્રણે પ્રયોગ સિદ્ધ થઇ શકે છે. તો શા માટે સૂત્રવર્તી પુણો પદસ્થળે નવા ૩ અનુબંધ સહિતનો પુંસુ શબ્દ દર્શાવવો પડે?
સમાધાન :- “તેણું (૩૦ ૨૦૦૨)' સૂત્રથી નિષ્પન્ન પુનું નામ ઉણાદિ ગણનું છે. ઉણાદિ નામોમાં બે પક્ષ છે; એક વ્યુત્પત્તિપક્ષA) અને બીજો અવ્યુત્પત્તિપક્ષ. તેમાં જ્યારે અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં આવે ત્યારે ઉણાદિ નામોમાં પ્રકૃતિ-પ્રત્યયનો ભેદ ન ગણાય. તેથી પુસ્ શબ્દસ્થળે પ ધાતુ રૂપ પ્રકૃતિ અને ૩ અનુબંધવાળો ડુમ્સ પ્રત્યય; આમ પ્રકૃતિ-પ્રત્યાયનો ભેદ ન સ્વીકારાતા માત્ર ત્યાં ૩ અનુબંધ રહિત અખંડ ધુમ્ શબ્દ મનાય છે. તેથી જો આ સૂત્રમાં પુસ્ શબ્દને ૩ અનુબંધ ન દર્શાવવામાં આવે તો તેને ૩ અનુબંધની અપેક્ષા રાખતા ‘અથાતૂ. ૨.૪.૨' સૂત્રથી સ્ત્રીલિંગનો ડર પ્રત્યય ન થઇ શકે અને તે ન થતા આગળ જતા મા પ્રત્યય સહિતનો તર પ્રત્યય લાગી પ્રિયપુંસીતારાં શબ્દ નિષ્પન્ન ન થઇ શકતા ઋત્તિ૬૦ રૂ.૨.૬૩' સૂત્રથી તેના પ્રિયપુસ્તી, વિગેરે ત્રણ પ્રયોગો સિદ્ધ ન થઈ શકે. આમ પુસ્ શબ્દને સ્ત્રીલિંગનો ડી પ્રત્યય થઈ શકે અને આગળ જતા પ્રિયપુસ્તરા વિગેરે ત્રણ પ્રયોગો થઈ શકે તે માટે સૂત્રમાં અવ્યુત્પત્તિપક્ષે ૩અનુબંધ રહિત ગણાતા ઉણાદિ અખંડ પુસ્ નામને ૩ અનુબંધ દર્શાવ્યો છે.
સર્વાદિ ગણ પઠિત ભવતુ શબ્દ પણ માર્ડવતુ (૩૦ ૮૮૬) સૂત્રથી બા ધાતુને વધુ પ્રત્યય લાગવાથી ૩અનુબંધ પૂર્વકનો નિષ્પન્ન થાય છે છતાં તેને સર્વાદિB) ગણપાઠમાં અનુબંધ પૂર્વકનો દર્શાવ્યો છે તે એટલા માટે કે જ્યારે ઉણાદિ નામોના અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવામાં આવે ત્યારે ગણપાઠમાં દશાવેલા તેના અનુબંધને આશ્રયીને તેને ત્રાવિત: ૨.૪.૭૦' સૂત્રથી – આગમ, ‘મખ્વાર ૨.૪.૨૦' સૂત્રથી દીર્ધઆદેશ તેમજ 'ધાતુ ૨.૪.૨' સૂત્રથી ફી પ્રત્યય થઈ શકે II૭૨ા
મોત : ૨.૪.૭૪ો. -મોવાસ્થ મોત વ વિદિતે કરે ગીર ગાશ મવતિ જો, આવો, જાવઃ ; ઘોડ, ઘાવો, વાવ સુનાતીતિ વિતી , શોખનો શો-સુ, –ગતિ ; પ્રિયદાવો, ગતિદ્યાવો, દેજો, દે છે, किंगौः, अगौः। औत इति किम्? चित्रा गौर्यस्य-चित्रगुः, चित्रगू। विहितविशेषणादिह न भवति-हे चित्रगवः!। પુરીચેવ? જવા, ઘવા ૭૪. (A) ઉગાદિ નામના વ્યુત્પત્તિપક્ષ અને અવ્યુત્પત્તિપક્ષને જાણવા સૂત્ર ૧.૪.૩૮, પૃ. ૧૫૬’ નું વિવરણ જોવું (B) (મવતુ તંત્ર) ૩%ારો ના માર્યો શ્યર્થો નીર્ધાર્થશ મતિ, મવાનું ! (૨.૪.૭ .વૃત્તિ:)