________________
૧.૪.૬૬
૨૮૭ જો કે અહીં ‘
તચિ ' ન્યાયસ્વરૂપદષ્ટાંત સ્થળે બ્રાહ્મણોને સામાન્યથી દહીનું દાન અને કૌડિન્યને વિશેષે કરીને છાશના દાનનું વિધાન કર્યું હોવાથી અહીં સામાન્ય-વિશેષભાવ કૌન્ડિન્યને દહીંના દાનમાં બાધક બને છે. જ્યારે શ્રેયસ્ અને પૂજાસ્કૃતિક સ્થળે તો સ્પર્ધ એવા આ સૂત્ર અને ઋવિત: ૨.૪.૭૦' સૂત્ર પૈકીના કયાં સૂત્રની પ્રવૃત્તિ કરવી એ પ્રશ્ન થતા વ્યકિતપક્ષાનુસારે(A) નિયમ કરનાર ‘અર્થે ૭.૪.૨૨૬' સૂત્રથી ‘પર (ઇસ્ટ) સૂત્રની જ પ્રવૃત્તિ કરવી, અન્યની નહીં આ પ્રમાણે જે નિયમ પ્રાપ્ત થાય છે તે ‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી પ્રાપ્ત દ્વિતીય – આગમનો બાધક બને છે. તેથી દષ્ટાંત અને દાષ્ટ્રન્તિકમાં ભેદ પડે છે. છતાં તરિ ' ન્યાયસ્થળે જેમ પાછળથી દહીંનું દાન પ્રાપ્ત હોવા છતાં પણ તેનો બાધ થાય છે તેમ પ્રસ્તુતમાં શ્રેય અને પૂર્ ને પાછળથી ‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી દ્વિતીય આગમ પ્રાપ્ત હોવા છતાં પણ તેનો બાધ થઇ શકે છે. અર્થાત્ ‘પાછળથી પ્રાપ્ત વસ્તુનો પણ બાધ થઇ શકે છે આ વાત જણાવવા પુરતું જ અહીં ‘તોષિરા' ન્યાયને દષ્ટાન્ત રૂપે દર્શાવ્યું છે.
શંકા - જાતિપક્ષનો આશ્રય કરીએ તો બે આગમ થવાથી શ્રવણમાં ભેદ પડવાની આપત્તિ આવતી હોવાથી તે પક્ષનો આશ્રય કરવો તે તો બરાબર નહીં જ ને?
સમાધાન - ના, જાતિપક્ષનો આશ્રય કરીને અને “પુનઃ પ્રક્ષાવિજ્ઞાની' ન્યાયાનુસારે શ્રેયસ્ અને બૂથ વિગેરેને બે આગમ થાય તો પણ શ્રવણમાં ભેદ પડવા સ્વરૂપ આપત્તિ ન આવે. કારણ પૂર્વે તમે જે કહેલું કે “અયોગવાહ અનુસ્વાર ગોવરી મત્તા: આ પ્રમાણેના મોન્તા: પદના વિગ્રહને આશ્રયીને સ્વરરૂપે ગણાતા તે શિસંજ્ઞક ન ગણાય” તો આ વાત બરાબર નથી. કારણ મં–:.૭.૬' સૂત્રથી અનુસ્વાર વિગેરેને વિશેષે કરીને શિસંજ્ઞા કરી છે, તેથી તે સ્વરરૂપે ગણાય તો પણ તેની સંજ્ઞાનો બાધ ન થઈ શકે. તો શ્રેસિ અને પૂસિઅવસ્થામાં સિદ્ધેડનુસ્વાર .રૂ.૪૦ સૂત્રથીની પૂર્વનાનો અનુસ્વાર આદેશ થતા તે અનુસ્વાર પણ શિ સંશક હોવાથી તેની પૂર્વના ર્નો પણ શિલ્લેડનુસ્વાર .રૂ.૪૦' સૂત્રથી અનુસ્વાર આદેશ થવાથી શ્રેયાસ અને પૂયાસિ ના વ્યંજનની પૂર્વે હવે બે અનુસ્વાર વર્તવાથી શ્રવણમાં ભેદ નહીં પડે.
તેમજ (Cષત્તિ સ્થળે પણ ‘નાં યુ.રૂ.૩૨' સૂત્રમાં નામ્ આ પ્રમાણે બહુવચન વાર્થે હોવાથી પૂર્વના નો વર્ગના અંત્યવર્ણરૂપે આદેશ કર્યા બાદ બીજા નો પણ વર્ગના અંત્યવર્ણરૂપે આદેશ થવાથી હવે
(A)
(B)
વ્યકિત પક્ષાનુસારે ‘ા ૭.૪.૨૨' સૂત્ર કઇ રીતે નિયમ કરનાર બને છે તે માટે આ ચર્ચાની શરૂઆતમાં દર્શાવેલી દ્વિતીય શંકા જોવી. બીજા શબ્દોમાં કહીએ તો નિયમ કરનાર ‘ા ૭.૪.૨૨' સૂત્રને સમાનાર્થક ‘સાને અર્થે' ન્યાય અહીં બાધક બને છે. આગળ ર્વત્તિ સ્થળ દર્શાવેલું, અહીં ક્ષત્તિ સ્થળ દર્શાવ્યું છે. બેમાંથી કોઇપણ સ્થળ દર્શાવી શકાય.