________________
xxviii
પ્રસ્તાવના 'लाघवं द्विविधं भवति शब्दकृतमर्थकृतं चेति। शब्दकृतलाघवेऽर्थबोधो झटिति विलम्बेन वा भवेदिति न चिन्त्यते, किं च शब्दानामल्पप्रयोग एव। अल्पशब्दानां प्रयोगेण प्रायोऽर्थबोधे सौकर्य लाघवं वा न भवति। अर्थलाघवे तु अर्थबोधो झटिति भवेदिति चिन्त्यते। अत एव कातन्त्रे स्वर-व्यञ्जन-अद्यतनीश्वस्तनी-भविष्यन्ती-क्रियातिपत्तिप्रभृतयो महत्यः किं चान्वर्थाः संज्ञाः प्रणिताः सन्ति। अतस्तेषां संज्ञाशब्दानाમર્યાવવોએ મહત્તવમાં તે પળની શબ્દત્તાધવં પ્રત્યાહારયોને વિશેષતો શ્યો (કાતંત્ર વ્યાકરણ ભાગ-૧ ભૂમિકા પૃષ્ઠ-૭).
ઉપરોકત વાતમાં જાનકીપ્રસાદજીએ સ્વર-વ્યંજનાદિ સંજ્ઞાઓ સ્વીકારનારના પક્ષે અર્થકૃત = પ્રક્રિયાકૃત લાઘવ છે તેમ ખુલાસો કર્યો છે. પણ સાથે સાથે તેમણે પાણિનિના પ્રત્યાહાર પ્રયોગમાં (= આદિ સંજ્ઞાઓમાં) માત્રાલાઘવ છે તેમ પણ સ્વીકારી લીધું છે. પરંતુ કલિકાલસર્વજ્ઞશ્રીનું તો એમ કહેવું છે કે આ આદિ સંજ્ઞાઓ જ સ્વીકરણીય નથી. કેમકે કાં તો તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે ને કાં તો તેઓ સંજ્ઞા રૂપે જ ટકી શકે તેમ નથી. તે આ રીતે –
આગળ આપણે જોઇ ગયા કે મરૂ૩, નૃણ, પ્રમો અને ગો આ ચાર પ્રત્યાહાર સૂત્રોને આશ્રયીને સ્વરોને જણાવતી સંજ્ઞાનું નિર્માણ થયું છે. તેમાં ‘વિરત્યેન' (પા.ફૂ. ૨..૭૭) સૂત્રની સહાયથી ક સંજ્ઞા દ્વારા મ થી લઈને અનુબંધ સુધીમાં રહેલા સૌ સુધીનાં વર્ગોનું કલ્ સંજ્ઞાના વાચ્ય રૂપે ગ્રહણ કરવા જતાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રત્યાહાર સૂત્રને છેડે રહેલા , અને અનુબંધોને પણ આ સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ આવે છે. અર્થાત્ તેઓમાં મદ્ સંજ્ઞાની અતિવ્યાપ્તિ૧) થાય છે. કેમ કે , અને ટુ પણ આદિ અક્ષર અને અનુબંધની વચ્ચે જ વર્તી રહ્યા છે. આમ , અને ની ગણના સ્વરોમાં થતા ધ નારીતિ અને ધ રોતિ વિગેરે સ્થળે ક્રમશઃ અસ્વસ્વર અને પરમાં વર્તતા વ ચ્ચે .૨.૨?' સૂત્રથી (પાણિનિ વ્યાકરણ મુજબ “ફો વિ' (પા.નૂ. ૬..૭૭) સૂત્રથી) ધ ના ડું નો આદેશ થવાની આપત્તિ આવે છે. અહીં કોઈ એમ કહે કે “, અને હું અનુબંધો તો ઇ છે. અને તેથી તેઓને લાગુ પડનાર
સંજ્ઞા નિર્માણ પામે તે પહેલાં જ નિત્યકાર્ય (B) હોવાથી તેઓ ચાલ્યા જવાના છે, માટે તેમને મત્સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ આવશે નહીં.” તો તેની વાત બરાબર હોવા છતાં બીજી આપત્તિ તેને માથે ટપકી પડશે. કેમ કે (A) અન્નક્ષ્ય નક્ષત્વમતિવ્યાતિ' કહેવાય. , અને હું ઉદ્ સંજ્ઞાના લક્ષ્ય નથી. કેમકે તેમને ઉદ્દેશીને
મદ્ સંજ્ઞા પ્રવર્તાવવામાં નથી આવી. છતાં તેમને આ સંજ્ઞા લાગુ પડી જાય છે, માટે અતિવ્યાપ્તિ કીધી છે. (B) ઇત્ કાર્ય નિત્યકાર્ય એટલા માટે છે કેમકે તે કૃતાકૃતપ્રસંગ છે. અર્થાત્ ઇત્ એવા , અને ને લાગુ
પડનાર અસંજ્ઞા તૈયાર થાય તે પહેલાં પણ તેમને ચાલ્યા જવાની પ્રાપ્તિ છે અને સંજ્ઞા તૈયાર થયા પછી પણ ચાલ્યા જવાની પ્રાપ્તિ છે. માટે નિત્ય એવું ઇત્ કાર્ય બળવાન બનવાથી મદ્ સંજ્ઞા લાગુ પડતા પહેલાં જ , શું અને હું ચાલ્યા જવાના.