________________
૧.૪.૬૨
૨૫૫
અન્ થાય છે’ આમ થાય. વળી ‘અનન્તઃ પન્થમ્યા:૦ ૧.૧.રૂ૮' સૂત્રથી તે અન્ ને પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થાય. તેથી પ્રતિષિ + અન્ + ટા અવસ્થામાં અતિવૃષ્ટિ નામને લાગેલો અન્ પ્રત્યય તદ્ધિતનો ગણાવાથી 'અવર્ષોવર્ગસ્થ ૭.૪.૬૮' સૂત્રથી પૂર્વના રૂ નો લોપ થવાથી અતિવત્ + અન્ + ટ અવસ્થા પ્રાપ્ત થાય અને ત્યારબાદ 'સ્ત્રિયાં નૃતો૦ ૨.૪.૬' સૂત્રથી મન્ ની પરમાં ૐી પ્રત્યય લાગતા ‘અનોઽસ્ય ૨.૬.૨૦૮’ સૂત્રથી ગન્ ના ૐ નો લોપ થવાથી પ્રતિવર્ + વ્ + ડી + ટા અવસ્થા પ્રાપ્ત થતા સ્વ્યંજનાદિ પ્રત્યય હોવાથી 'નામસિદ્ ૧.૨.૨૬' સૂત્રથી પ્રતિવધ્ ને પદ સંજ્ઞા પ્રાપ્ત થવાથી ‘છુટતૃતીયઃ ૨.૨.૭૬’ સૂત્રથી તેના પ્ નો ર્ આદેશ થતા અતિવ્ખ્યા ને બદલે સ્મૃતિવન્ત્યા આવો અનિષ્ટ પ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે. પરંતુ સૂત્રમાં અન્તસ્ય પદનું ગ્રહણ કરીએ તો અન્ નું પ્રત્યય રૂપે ગ્રહણ ન થતા ઉપરોક્ત આપત્તિ ન આવતી હોવાથી તેનું સૂત્રમાં ગ્રહણ કરીએ છીએ.
શંકા :- અતિપ્ + વ્ + 1 + ટા અવસ્થામાં ‘અનોઽસ્ય ૨.૬.૨૦૮' સૂત્રથી લુપ્ત થયેલા અન્ ના મૈં નો ‘આવેશા: સ્થાનીવ (આવેશીવ) સુઃ' ન્યાયથી સ્થાનિવદ્ભાવ મનાવાથી અતિવપ્ ની પરમાં હવે વ્યંજનાદિ ગ્ પ્રત્યય ન વર્તતા ‘નાસિવય્ o.૧.ર૧' સૂત્રથી પદ સંજ્ઞા પ્રાપ્ત થવા પૂર્વક ‘છુટતૃતીયઃ ૨.૨.૭૬' સૂત્રથી અતિવસ્ ના પ્ નો ર્ આદેશ થવાની પ્રાપ્તિ નથી. તેથી અતિવદ્યા અનિષ્ટ પ્રયોગના વારણાર્થે સૂત્રમાં અન્તસ્ય પદ મૂકવાની જરૂર નથી.
२०
સમાધાન : - સાચી વાત છે. પણ તમારા કહ્યા મુજબ જો 'પશ્ર્ચાત્ત્વય ૭.૪.૧૬' પરિભાષાથી ધ્યસ્થિતવધ્યાઃ પદના અંતે વર્તતી ષષ્ઠી વિભક્તિને આશ્રયીને ષિ વિગેરેના અંત્યનો ન્ આદેશ કરીએ તો તમે જેમ ‘અનોઽસ્ય ૨.૨.૦૮' સૂત્રથી લુપ્ત થયેલા અન્ ના ૪ નો સ્થાનિવદ્ભાવ મનાવાની વાત કરો છો તેમ પ્રસ્તુતમાં પણ અતિધન્ + ટ7 અવસ્થામાં આ સૂત્રથી થયેલા મન્ આદેશનો ‘સ્થાનીવાવÍ૦ ૭.૪.૬૦૬' સૂત્રથી સ્થાનિવદ્ભાવ^) મનાવાથી અર્થાત્ તિવધન પણ અતિવૃષ્ટિ વત્ મનાવાથી 'સ્ત્રિયાં મૃતો૦ ૨.૪.૨' સૂત્રથી ન્ કારાન્ત ગતિવર્ધન્ નામને આશ્રયીને થતો કો પ્રત્યય પણ નહીં થઇ શકે. તેથી અતિખ્યા પ્રયોગ સિદ્ધ ન થવાની આપત્તિ આવશે. તેથી અતિધન્ + ટા અવસ્થામાં આ સૂત્રથી થયેલા અન્ આદેશના સ્થાનિવદ્ભાવનો નિષેધ થઇ શકે અને તેમ થતા ‘સ્ત્રિયાં મૃતો૦ ૨.૪.૨' સૂત્રથી ી પ્રત્યય થવા પૂર્વક તિલખ્યા પ્રયોગ સિદ્ધ થઇ શકે તે માટે સૂત્રમાં અન્તસ્ય પદ મૂક્યું છે.
(A) અહીં આ વાત ધ્યાનમાં લેવી કે લધુન્યાસની પંક્તિમાં જે સન્નિધિત્વાત્ પદ દર્શાવ્યું છે તેનો અર્થ ‘અસત્ થતું હોવાથી = પૂર્વાવસ્થાવાળું મનાતું હોવાથી = આદેશીવત્ મનાતું હોવાથી = સ્થાનિવત્ મનાતું હોવાથી’ આ પ્રમાણે કરવો પણ ‘નવમસત્॰ ૨.૬.૬૦’સૂત્રાનુસારે ‘અસત્ થતું હોવાથી’ આ પ્રમાણે ન કરવો, કારણ ળષમસત્ ૨.૧.૬૦' સૂત્રમાં જે અસવિધિ દર્શાવી છે તેમાં સ્યાદિવિધિ કરવાની હોતે છતે ‘૨.૧.૬૦ થી ૨.૧.૯૯' સુધીના જ સૂત્રોથી થતી વિધિની અસત્ થવાની વાત કરી છે.