________________
૨૫૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - સારૂં, તો અમે સર્ટીતિક્રાન્ત થયા = તિથિ આમ બહુબ્રીહિસાસ કરી ટા પ્રત્યય લગાડી તિથિ + ટ અવસ્થામાં આ સૂત્રની પ્રવૃત્તિ થઈ શકવાથી ગતિ ધન્ + ટ અવસ્થા પ્રાપ્ત થતા “મનો વા ૨.૪.૨૨' સૂત્રથી ૪ પ્રત્યય લગાડી તવા પ્રયોગ સિદ્ધ કરશું.
શંકા - આ રીતે બહુવ્રીહિસાસ કરી ગતિધિ શબ્દ નિષ્પન્ન કરશો તો પ્યુર:-સર્ષિ૦ ૭.રૂ.૭ર' સૂત્રથી ર્ સમાસાન્ત થશે. તેથી ગતિ + +ત્+ ટ અવસ્થામાં નું વ્યવધાન થવાથી તિષિના અંત્ય નો આ સૂત્રથી સન્ આદેશ નહીં થઈ શકે.
સમાધાન - તો અમે રણ્યતિક્રાન્તયા = ગતિધિ આમ તત્પરૂષસમાસ કરી અતિથિ + ટ અવસ્થામાં આ સૂત્રથી તિથિ ના અંત્ય નો મન આદેશ કરી ગતિથ^) + ટ અવસ્થા પ્રાપ્ત થતા સ્ત્રિય નૃતો. ૨.૪.૨'સૂત્રથી કી પ્રત્યય લગાડી તપન્ + કી + અવસ્થામાં મનોચ્ચ ૨.૨.૦૮' સૂત્રથી ગતિષ ના ઉપન્ય મ નો લોપ કરી તેમજ રૂ . ૨.૨.૨૨' સૂત્રથી ટા ની પૂર્વમાં રહેલા ફી (ડું) નો શૂ આદેશ કરી તિવા પ્રયોગ સિદ્ધ કરશું.
શંકા - ઉપરોકત સાધનિકા પ્રમાણે તપન્ + ટ અવસ્થામાં આ સૂત્રથી થયેલા આદેશના નિમિત્તે આગળ જતાં સ્ત્રિય નૃતો. ૨.૪.૨' સૂત્રથી પ્રત્યય થઈ શકે છે. તો ‘ત્રિપાદનક્ષmવિધિનિમિત્તે દિપારિજી' ન્યાયાનુસાર તે ફી પ્રત્યય કનોડી ૨.૭.૨૦૮' સૂત્રથી પોતાના નિમિત્ત એવા આદેશ ના મ નો ઘાત ન કરી શકે. તેથી તવા પ્રયોગ શી રીતે સિદ્ધ કરશો?
સમાધાન :- ન્યાયોની પ્રવૃત્તિ સાર્વત્રિક નથી હોતી. તેથી પ્રસ્તુતમાં ‘ત્રિપાતનક્ષito' ન્યાય અનિત્ય બનતો હોવાથી તે પ્રત્યય પોતાના નિમિત્ત એવા મન્ નામનો ઘાત કરી શકશે. તેથી ગતિના પ્રયોગ સિદ્ધ થઈ શકશે.
પ્રિયા ગુનો પ્રયોગની સાધનિક ગતિના પ્રયોગ પ્રમાણે સમજવી. માત્ર એટલું વિશેષ કે અહીં ચતુર્થીએકવચનનો કે પ્રત્યય લગાડવો અને પછી તેનો “ઢિયા ડિતાં વાળ .૪.૨૮' સૂત્રથી રે આદેશ કરવો.
(7) શંકા - આ સૂત્રમાં અન્ત પદ કેમ મુકો છો? કારણ સ્થિરથ્થોડ' આટલું જ સૂત્ર બનાવવામાં આવે તો પણ પુષ્ટયાજ્યસ્થ ૭.૪.૨૬' પરિભાષાથી સિવજી: પદના અંતે વર્તતી ષષ્ઠી વિભક્તિને આશ્રયીને પિ વિગેરેના અંત્યનો જ અન્ આદેશ થવાની પ્રાપ્તિ છે.
સમાધાન - સાચી વાત છે. પરંતુ સૂત્રમાં અન્તી પદ ન મૂકીએ તો કોઈ સ્થિવષ્યજી: પદને પંચમ્યન્ત રૂપે ગ્રહણ કરી બેસે, તેથી સૂત્રનો અર્થ “દિ સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા પિ વિગેરેથી પરમાં (A) ત્રાડના સતિ નાન્તત્વાન્ કરો (.વૃત્તિ)