________________
૨.૪.૧૬
૨૩૩ ૨૨.૪૨અને ‘ત: સૌ સ: ૨.૨.૪ર' સૂત્રથી અનુક્રમે આદેશ અને સૂઆદેશ થતા પૂર્વે જ આ સૂત્રથી સિ-મમ્ પ્રત્યયોનો લુ થવાથી શત્ વુમ્ અને તત્ કુન આ ઇષ્ટ પ્રયોગો સિદ્ધ થઈ શકે.
સમાધાન - ‘મા ફેર: ૨.૨.૪?’ અને ‘ત: સૌ સ: ૨.૨.૪૨' સૂત્ર ભલે પરસૂત્ર હોય પણ આ સૂત્ર નિત્યસૂત્ર હોવાથી રાત્રિત્ય' ન્યાયથી તેની પ્રવૃત્તિ પૂર્વે થવાના કારણે જ ઉત્તમ્ અને તત્ તુન્ આ બન્ને પ્રયોગો સિદ્ધ થઈ શકતા હોવાથી આ સૂત્રમાં ત્વચ્ચિ પદ મૂકવાની કોઇ જરૂર નથી. અહીંઆ સૂત્રની નિત્યતા આ પ્રમાણે સમજવી – વત્ + સિ કે ર અને તત્ + fસ કે અવસ્થામાં 'મા દેરા: ૨..૪૨' સૂત્રથી સત્ અને તત્ ના અંત્ય નો મ આદેશ અને ઉત્તર પ્રત્યય પર છતાં ત: સૌ સ: ૨..૪૨' સૂત્રથી તત્ ના આદિ નો આદેશ કરીએ તો પણ અ + સિ કે મમ્ અને સ + fસ કે ત + અમ્ અવસ્થામાં આ સૂત્રથી સિ-મમ્ પ્રત્યયના લુની A) પ્રાપ્તિ છે અને જો તે સૂત્રોથી આ આદેશ અને આદેશ ન કરીએ તો પણ આ સૂત્રથી સિનેમ પ્રત્યયના લુની પ્રાપ્તિછે. તેથી આ સૂત્ર કૃતાકૃતપ્રસ'હોવાથી નિત્યસૂત્ર છે. જ્યારે વત્ + fસ કે મ અને તત્ + સિકે કમ્ અવસ્થામાં આ સૂત્રથી જો તે સિ-મ પ્રત્યયોનો લુ કરીએ તો લુ, થયેલા રિ-મન્ પ્રત્યયના સ્થાનિવદ્ભાવને આશ્રયીને ‘મ ફેર: ૨૨.૪?’ અને ‘ત: સૌ સ: ૨.૨.૪ર સૂત્રોથી અનુક્રમે ૪ આદેશ અને સૂઆદેશ કરવા રૂપ કાર્યો આગળના સમાધાનમાં દર્શાવ્યું તે પ્રમાણે લુપથયેલા પ્રત્યયાન્ત શબ્દસંબંધી કાર્યો નહોવાથી સ્થાનિવર્ભાવની નિષેધક નુષ્યવ્રુ. ૭.૪.૨૨૨’ પરિભાષા પ્રત્યયો૦િ ' ન્યાયને સિં- પ્રત્યયોનો સ્થાનિવર્ભાવ ન કરવા દે. તેથી પરમાં સાદિ પ્રત્યયના અભાવે ‘મા લેર: ૨૨.૪૬' અને 'ત: સૌ સ: ૨.૧.૪૨' સૂત્રના પ્રવર્તી શકવાથી “કૃતાકૃત ' ન બનતા તે બન્ને સૂત્રો અનિત્યસૂત્રો છે.
શંકા - તમે આ સૂત્રને નિત્યસૂત્ર શી રીતે ગણાવી શકો? કેમકે જો પૂર્વે મા ફેર: ૨૨.૪૬' અને “તઃ તે સ: ૨.૨.૪ર' સૂત્રથી અનુક્રમે અB) આદેશ અને આદેશ કરવામાં આવે તો સ્ત્ર + સિ કે અન્ અને સ + સિ કે ત + અવસ્થા પ્રાપ્ત થતા આ સૂત્ર સામાન્યસૂત્ર હોવાના કારણે તેના અપવાદભૂત “અત: ચમો ૨.૪.૧૭' વિશેષસૂત્ર દ્વારા તેની પ્રવૃત્તિનો બાધ થતા આ સૂત્રથી સિ-નમ્ પ્રત્યયોનો લુ ન થઇ શકે, પણ અત: અમો ૨.૪.૧૭' સૂત્રથી તેમનો ગમ્ આદેશ થવાની પ્રાપ્તિ આવે. તેથી આ સૂત્ર કૃતકૃત ' ન બની શકવાથી તે અનિત્યસૂત્ર કહેવાય. તેથી આગળની શંકામાં દર્શાવેલી આપત્તિ ઊભી જ રહેતા તમારે આ સૂત્રમાં ત્વરિશ' પદ મૂકવું જ જોઈએ.
(A) અહીંલુ કેમ પ્રાપ્ત છે તે જાણવા નીચેની શંકામાં દર્શાવેલી ‘અહીં એવી શંકા થશે....' પંક્તિઓ જોવી. (B) પૂ. લાવણ્ય સૂરિ દ્વારા સંપાદિત ખૂ.ન્યાસમાં પૃ. ૨૬૬ પંકિત-૪માં પૂર્વ નુષ્યનાં મત્તે સતિ...'આમ અશુદ્ધ
પાઠ છે. પૂર્વ નુસયામત્વે સતિ....' પાઠયુકત છે.