________________
પ્રસ્તાવના
xxii
(b) “પુર .૪.૬૮' સૂત્ર પછીના ૧.૪ પાદના મોટા ભાગના સૂત્રોમાં વારંવાર પુટિ શબ્દ મુકીને ગૌરવ કરવું, તેના કરતા ઘુટ ૨.૪.૬૮' આવું એક અધિકાર(A) સૂત્ર બનાવી દીધું. આવી જ રીતે લાઘવાર્થે નિતનું ૬૭.રૂ' સૂત્રથી નો અધિકાર ચલાવવામાં આવ્યો છે. (c) “બાપો ડિતાં યુવા-
ય મ્ ?.૪.૧૭' સૂત્રથી ડે, સ, કમ્ અને ડિ પ્રત્યયનો ક્રમશઃ યે, યાત્, યા અને યામ્ આદેશ કરવો છે. તો તેને માટે જો થાધ્યમનુજેશ: સમાના' ન્યાયનો સહારો ન લેવામાં આવે તો તે સૂત્ર કાં તો ‘બાપો ડિતાં યથાસઘં વેચા-યા-વા' આવું બનાવવું પડે.
(A) કલિકાલસર્વજ્ઞશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનો અધિકાર બતાવ્યો છેઃ
(i) જ્યાં તેઓશ્રી જુદું (= સ્વતંત્ર) અધિકાર સૂત્રરચે છે ત્યાં અમુક ચોકકસ સૂત્રોમાં જ તે અધિકાર ચાલે છે. આવો અધિકાર પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે. જેમ કે – પુષ્ટિ પદના અધિકાર માટે ધુટ ૨.૪.૬૮' આમ જુદું અધિકાર સૂત્ર બનાવ્યું છે. તે અધિકાર જેમાં નિમિત્ત વિશેષનું ઉપાદાન કર્યું હોય એવાં ‘અનટુ સી ૨.૪.૭૨' , ‘મા બ સોડતા ૨.૪.૭૫' વિગેરે સૂત્રોમાં ન અનુવર્તતા નિમિત્ત વિશેષના ઉપાદાન વિનાના ‘મ: .૪.૬૨' આદિ અમુક ચોક્કસ સૂત્રોમાં જ અનુવર્તે છે અને અનુવૃત્તિ ૧.૪ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે.
| (ii) જ્યાં તેઓશ્રી જુદું અધિકાર સૂત્રરચે છે અને અધિકાર અમુક ચોક્કસ સૂત્રોમાં અનુવર્તતો પાદ પૂર્ણ થયા પછી પણ ચાલ્યા જ કરે છે, ત્યાં તેઓશ્રી જુદા રચેલા અધિકાર સૂત્રમાં તે અધિકાર જ્યાં સુધી ચાલવાનો હોય તેની મર્યાદાને દર્શાવતું પદ મૂકે છે. જેમ કે - ૩ પ્રત્યયના અધિકાર માટે પ્રા નિતાલ, ૬.૩’ આવું જુદું અધિકાર સૂત્ર બનાવ્યું છે. હવે તે ન્ પ્રત્યયનો અધિકાર ‘૩મત – ૬૨.૩૨' આદિ અપવાદના વિષયને છોડીને અપત્યાદિ અર્થવાળા અમુક ચોક્કસ સૂત્રોમાં જ અનુવર્તે છે. અને ૬.૧ પાદ પૂર્ણ થયા પછી પણ તેની અનુવૃત્તિ છેક ૬.૩ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. આવા સ્થળે પ્રા નિતાન્ ૬.' સૂત્રમાં અધિકારની મર્યાદાને સૂચવતું પ્રા નિતાત્'પદ મૂક્યું છે. જેથી ખબર પડે કે અન્ પ્રત્યયનો અધિકાર જિતાર્થક ‘તેને નિત૭ ૬૪.૨'સૂત્રની પૂર્વના ૬.૩ પાદ પૂર્ણ થાય ત્યાં સુધીના અપત્યાદિ અર્થવાળા સૂત્રોમાં ચાલવાનો છે.
| (ii) જ્યાં અધિકાર ગંગાપ્રવાહની જેમ દરેક સૂત્રમાં ચાલ્યા કરતો હોય ત્યાં તેઓશ્રી જુદું અધિકાર સૂત્ર નથી બનાવતા. પરંતુ અધિકારને અટકાવવા યત્ન અવશ્ય કરે છે. જેમ કે – “પોત: પાન્તડી નુ .૨.ર૭’ આ વિધિસૂત્રથી આગળના દરેક સૂત્રોમાં પાન્ત શબ્દની અનુવૃત્તિ ગંગાપ્રવાહની જેમ ચાલ્યા જ કરે છે. તો અહીં વાત શબ્દની અનુવૃાર્થે જુદું સૂત્ર નથી બનાવ્યું. પરંતુ તે અનુવૃત્તિને અટકાવવા વરેણ્ય: .રૂ.૩૦' સૂત્રમાં વ્યાખ્યર્થે બહુવચન કર્યું છે. વધુ દષ્ટાંતો પુટ ૨.૪.૬૮' સૂત્રના વિવરણમાં જોવા.
આ સિવાય ‘તૃતીયસ્થ પડ્યો .રૂ.૨' સૂત્રમાં 'મગ્ર સ્વરે વોઇસન્ .૨.૪૦’ સૂત્રથી સત્ પદનો મંડૂકઠુતિ અધિકાર લેવામાં આવ્યો છે તથા સ્ત્રિયા ડિતાં વાં૨.૪.૨૮' સૂત્રમાં અન્યકારનો મત સિદ્ધ કરવા તેના પછીના સ્ત્રીનૂત: .૪.ર૬' સૂત્રથી સ્ત્રી શબ્દનો સિંહાવલોકિત અધિકાર લેવામાં આવ્યો હોય તેમ લાગે છે.