________________
૨.૪.૪૨
૧૮૯ વિવરણ:- (1) શંકા - આ સૂત્રમાં આ પ્રત્યયનો આ અને પૂર્વનો સમાનસ્વર બન્ને સ્થાનિઓનો (આદેશીઓનો) મળીને દીર્ધ આદેશ કરવાનો છે. તો શ્રમણા, મુનીન્ વિગેરે દષ્ટાંતોમાં શત્ ના મ સ્થાનીનો દીર્ઘ આદેશ ન કરતા સમાનસ્વર રૂપ સ્થાનીનો જ દીર્ઘ આદેશ કેમ કરવામાં આવે છે?
સમાધાન - આ સૂત્રમાં સ્થાનીનું નિદર્શક પૂર્વસૂત્રાનુવૃત્ત ષયના સમાનસ્વપદ પ્રધાન છે. કેમકે “આ સૂત્રથી દીર્ઘ આદેશ કોણો કરવો? આ પ્રશ્ન કરાતા પ્રત્યુત્તર મળે છે કે “સમાનસ્વરનો કરવો.” તેમજ બીજા
સ્થાનીનું નિદર્શક સૂત્રવૃત્તિ તૃતીયાન્ત ગત પદ ગૌણ છે. કેમકે “કોની સાથે દીર્ઘ આદેશ કરવો?” આ પ્રશ્ન કરાતા પ્રત્યુત્તર મળે છે કે “શ ના મ ની સાથે કરવો.” હવે ‘પ્રધાનનુયાયિનો વ્યવહાર મનિ' ન્યાયાનુસાર કોઇપણ વ્યવહારો (કાર્યો) પ્રધાનાનુસારે થાય છે. તેથી આ સૂત્રથી દીર્ઘ આદેશ ભલે બન્ને સ્થાનીઓનો મળીને થાય, છતાં તે દીર્ધ આદેશ પ્રધાન સમાનચ પદવાચ્ય સમાનસ્વરનો જ થશે. (2) દષ્ટાંત -
(1) શ્રીમદ્ (ii) મુનીમ્ (iii) સાપૂર્
श्रमण + शस् मुनि + शस् साधु + शस् * તોડતા..૪.૪૨” ને श्रमणान्। मुनीन्।
સાધૂન (iv) વાતમનીમ્ () દૂ(સ્ () પિત્તન
वातप्रमी + शस् हूहू + शस् पितृ + शस् * જોડતા ર.૪.૪૨ > વાતપ્રમીના દૂધૂન
પિત્તના આ સર્વસ્થળે કમળ વિગેરે નામોના સમાનસ્વરનો શત્ પ્રત્યયના મની સાથે દીર્ઘ આદેશ થયો છે, અને શ્રમળ વિગેરે નામો પંલિંગ હોવાથી આ પ્રશ્યના સ્ નો આદેશ થયો છે.
વાતા પ્રમ:- (રૂ. ૭૩)' સૂત્રથી વાર્તા મિતે વિગ્રહાનુસારે નિષ્પન્ન થયેલો વાતમી શબ્દ પોતાના ‘શમી વૃક્ષ, પક્ષી, મૃગ’ વિગેરે અર્થો પૈકીના મૃગ અર્થમાં પુંલિંગ ગણાય છે અને તેનું દષ્ટાંત ઉપર દર્શાવ્યું છે. પણ જૈનેન્દ્ર વ્યાકરણકાર વિનંદી'ના મતે મૃગાર્થક વાતપ્રમી શબ્દ પણ સ્ત્રીલિંગ ગણાય છે, તેથી તેમના મતે વાતપ્રમી: પ્રયોગ થશે.
(vi) શાતા. (viii) યુદ્ધ: (ix) નવી
शाला + शस् बुद्धि + शस् नदी + शस् * “શતોડતા.૧.૪.૪૨ - શાના
बुद्धीस्
नदीस् » ‘જો : ૨૨.૭૨ ) શનિદ્
बुद्धीर्
नदीर् જ “ પાને રૂબરૂ - તા:
યુદ્ધ
નવી