________________
૧૮૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પૃથક્ સૂત્રરચનાનું ગૌરવ ન કરત અને (b) જો પૃથક્ સૂત્રરચના દ્વારા કારાન્ત નામોનું નિયમન કરવાનું હોત તો પૂર્વસૂત્રમાં પ્રતિકૃતિકૃy:' સ્થળે તિરૂં-વતનામનો નિષેધ ન કરવો પડત. તેથી સમજી શકાય છે કે નિષેધ અને નિયમન અર્થ ઉચિત ન હોવાથી તે બે અર્થનું ગ્રહણ ન થાય. પરંતુ પૃથક સૂત્રરચના નિરર્થક ન થાય તે માટે વિકલ્પ કરવો જરૂરી છે. આ રીતે પૂર્વસૂત્રનિર્દિષ્ટ દીર્ધવિધિ નિત્ય અને વા પદરહિત આ સૂત્રનિર્દિષ્ટ દીર્ધવિધિ વિકલ્પિત છે આ અર્થ જણાય જ છે. તો સૂત્રમાં વા પદનું ગ્રહણ શા માટે?” આ તમારો પ્રશ્ન યુક્ત છે. પરંતુ ‘ર્વિદ્ધ યુદ્ધ મવતિ' આવો ન્યાય હોવાથી પૂર્વસૂત્રથી એકવાર સમાનસ્વરની નિત્ય દીર્ઘવિધિનું વિધાન કર્યા બાદ વા પદરહિત આ સૂત્રથી પુનઃ નૃશબ્દના સમાનસ્વરની નિત્ય દીર્ઘવિધિનું વિધાન થઇ શકે છે. તો આ રીતે પુનઃ નિત્ય દીર્ધવિધિનું વિધાન ન થતા વિકલ્પ વિધાન થાય તે માટે આ સૂત્રમાં અમે વા પદ મૂકયું છે.
(2) દષ્ટાંત -
G) નામ્ – 9 + મા, 'દસ્વાશ્ચ .૪.રૂર’ + નામ, સુવ ૨.૪.૪૮'-77+નાનું, કરવૃવપ૦ ૨.રૂ.૬૨' છm
(i) –ામ્ – 7 + મા, દસ્વાશ્ચ ૨.૪.રૂર'29 + ના પૃત્ર ર.રૂ.દરૂ' +7 | નૃતિવ્રતાનામ્ = તિકૂળ અને ગતિનું પ્રયોગોની સાધનિકા ઉપર પ્રમાણે સમજી લેવી ૪૮
શસોડતા સ ન પુસિ . ૨.૪.૪૧
(1)
बृ.व.-शसः सम्बन्धिनोऽकारेण सह समानस्य प्रधानस्थान्यासन्नो दीर्घो भवति, तत्सन्नियोगे च पुल्लिंङ्गविषये शसः सकारस्य नकारो भवति। श्रमणान्, मुनीन्, साधून, वातप्रमीन्, हूहून्, पितॄन् ; पुंल्लिङ्गाभावे तु दीर्घत्वमेवશાના યુદ્ધ, નવી, ધેનૂ વપૂત, મારા હરકુટી પરીઃ પુરુષાર્ પર ચત્ર પડ્યાઃ શા પુરુષે वर्तमाना अपि स्त्रीलिङ्गत्वं नोज्झन्तीति नकारो न भवति, यदा तु शब्दस्य पुंल्लिङ्गत्वं तदा वस्तुनः स्त्रीत्वे नपुंसकत्वे वा नकारो भवत्येव-दारान् भ्रकुंसान् स्त्री: पश्य, षण्ढान् पण्डकान् पश्य। दीर्घसनियोगविज्ञानादिह નોર મવતિ-પતા પરયા સમાનવ? રાયઃ નાવ પડ્યા વિનાનિ પર' રૂત્ર પરત્વાછિદેવ ૪૧iા.
શમ્ (દ્ધિ.બ.વ.) પ્રત્યય સંબંધી ની સાથે પૂર્વના સમાનસ્વરનો પ્રધાન સ્થાનીને આસન્ન દીધું આદેશ થાય છે અને તે દીર્ઘ આદેશના યોગમાં પુલિંગના વિષયમાં શત્ પ્રત્યયના ( નોન્આદેશ થાય છે.