________________
૧.૪.૪૬
(a) અવિનવમ્
* ‘અદ્યાતો૦ ૪.૪.૨' →
૨ ‘ઓહોતો૦ ૨.૨.૨૪' →
૧૮૧
* વિ + અમ્ (દ્યસ્તન), * સ્વારે: નુ: રૂ.૪.૭' → ષિ + J + અમ્, + fF + નુ + ૪, ૨ ૩શ્નો: ૪.રૂ.૨' → ૩ + ૨ + નો + અમ્, + ચ + વ્ + અમ્ = વિનવમ્॥
અહીંપિ + 3 + અમ્ અવસ્થામાં નુ ના સમાનસ્વર ૩ થી પરમાં રહેલો ઘસ્તનનો અમ્ પ્રત્યય સ્યાદિ સંબંધી ન હોવાથી તેના ઞ નો સૂત્રથી લોપ ન થયો.
શંકા ઃ- વિ + નુ + અમ્ અવસ્થામાં આ સૂત્ર અને ‘ૐશ્નોઃ ૪.રૂ.૨' આ ઉભયસૂત્રોની એકસાથે પ્રવૃત્તિ થવાનો પ્રસંગ છે. પરંતુ ‘ૐશ્નોઃ ૪.રૂ.૨’ સૂત્ર પર અને નિત્યસૂત્ર^) હોવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થવાથી ક્સુ પ્રત્યયના ૩ નો એ ગુણ થશે. આથી ષિ + નો + અમ્ અવસ્થામાં અમ્ પ્રત્યય સમાનસ્વરથી પરમાં ન હોવાથી તેના ૪ નો આ સૂત્રથી લોપ નહીં થઇ શકે. આમ સૂત્રમાં અનુવર્તતા સ્યાદિના અધિકારને આગળ કર્યા વિના પણ જો અમ્ પ્રત્યયના મૈં ના લોપનો નિષેધ કરવા પૂર્વક વિનવત્ પ્રયોગ સિદ્ધ થઇ શકતો હોય તો શા માટે સ્યાદિના અધિકારને કારણે વિનવમ્ પ્રયોગની નિષ્પત્તિ સ્વીકારવી ?
સમાધાન ઃ - ‘પર અને નિત્યસૂત્ર હોવાના કારણે બે સૂત્રો પૈકીના અમુક સૂત્રની પ્રવૃત્તિ પૂર્વે કરવી’ તેવું ત્યારે કહી શકાય કે જ્યારે તે બન્ને સૂત્રો સ્પર્ધા હોય. આ સૂત્રમાં સ્યાદિનો અધિકાર હોવાથી આ સૂત્રની પ્રવૃત્યર્થે અમ્ પ્રત્યય તો સ્યાદિનો જ ગ્રહણ થશે, આથી પિ + ] + ગન્ સ્થળે ગમ્ પ્રત્યય સ્યાદિ સંબંધી ન હોવાથી ત્યાં આ સૂત્રની પ્રવૃત્તિ શક્ય નથી. તેથી આ સૂત્ર અને ‘ૐશ્નોઃ ૪.રૂ.ર' સૂત્ર સ્પર્ધા ન બને. કેમકે સ્પર્ધા બનવા અન્યત્ર સાવકાશ ઉભયસૂત્રોની વિવાદસ્થળે પ્રવૃત્તિ પ્રાપ્ત હોવી આવશ્યક છે. તેથી ‘પરત્વ અને નિત્યત્વને લઇને ‘૩શ્નોઃ ૪.રૂ.૨’ સૂત્ર પૂર્વે પ્રવર્તશે’ આ વાતનો પ્રસ્તુતમાં વિચાર કરવાનો જ ન હોવાથી ‘સ્યાદિના અધિકારને કારણે આ સૂત્રથી પિ + 3 + અક્ સ્થળે અમ્ પ્રત્યયના ગ નો લોપ ન થવાથી પિનવમ્ પ્રયોગ નિષ્પન્ન થયો છે.’ આવું જે અમે સ્વીકાર્યું છે તે યુક્ત જ છે.
(A) બે સૂત્રો પૈકીનું જે સૂત્ર ‘તાતપ્રસી’હોય તે નિત્યસૂત્ર ગણાય. તો પૂર્વે ‘સમાનાવમો૦ ૧.૪.૪૬' સૂત્રથી અમ્ ના ૪ નો લોપ કરીએ તો પણ ષિ + J + મ્ અવસ્થામાં ‘ૐશ્નોઃ ૪.૩.૨’ સૂત્રથી ગુણ થવાનો પ્રસંગ છે અને પૂર્વે ‘સમાનામો૦ ૧.૪.૪૬' સૂત્રથી અમ્ ના મૈં નો લોપ ન કરીએ તો પણ ચ + 3 + અમ્ અવસ્થામાં ‘૩શ્નોઃ ૪.રૂ.૨’ સૂત્રથી ગુણ થવાનો પ્રસંગ છે. તેથી ‘ૐશ્નોઃ ૪.રૂ.૨’ સૂત્ર ‘તાકૃતપ્રસ' હોવાના કારણે નિત્યસૂત્ર ગણાય અને પૂર્વસૂત્ર અને પરસૂત્ર કરતા પણ નિત્યસૂત્ર બળવાન ગણાય.