________________
xviii
પ્રસ્તાવના
(2)
એવી રીતે બીજા સૂત્રો અંગે વિચારીએ તો -
પાણિનિ વ્યાકરણ સિદ્ધહેમ વ્યાકરણ बहुवचने झल्येत् ७.३.१०३ ओसि च ७.३.११४
एबहुस्भोसि १.४.४
અહીં પાણિનિ વ્યાકરણમાં બહુવચનના સકાર - નકારાદિ પ્રત્યયો પરમાં વર્તતા પ્યા, રેવેષ વિગેરે પ્રયોગો સાધવા‘૭.૩.૧૦૩' સૂત્ર બનાવ્યું છે, અને ગોપ્રત્યયને લઈને દેવયો. આદિ પ્રયોગ સાધવા ‘૭.૩.૧૧૪' સૂત્ર બનાવ્યું છે. જેથી માત્રા ગૌરવ થાય છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં માત્ર ' વહુ ૨.૪.૪' આ એક જ લાઘવયુક્ત સૂત્રથી આ સર્વ પ્રયોગો સાધી લીધા છે. (૩) ઘેનો વિગેરે પ્રયોગો સાધવા પાણિનિ વ્યાકરણમાં ત્રણ સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં ખાલી બે સૂત્રોની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી પાણિનિ વ્યાકરણમાં પ્રક્રિયાત ગૌરવ પણ સ્પષ્ટ છે. પ્રક્રિયા આ પ્રમાણે છે – પાણિનીય પ્રક્રિયા
સિદ્ધહેમ કિયા ઘેનુ + કિન
ઘેનુ + ફિ જ તિઃ સમારે જવ ૨.૪.૮ ઘેનુ ને ધિ સંજ્ઞા | ઉ ૨.૪.રપ ને બે + સો - સવ્ય છે ૭.રૂ.૨૮ – ઘન + ગ | હિ7૦ ૨૨.૨૪ - બેનરો ના ક ગાલ્ગુન: ૬.૨.૮૪ થેનો
આવા નાના નાના દાખલાઓ તો કેટલાય છે. તે ઉપરાંત અન્ય વિદ્વાનોએ દર્શાવેલા પ્રચલિત દાખલાઓ પણ ઘણા છે. જેમ કે – (4) પાણિનિ વ્યાકરણ
સિદ્ધહેમ વ્યાકરણ उपदेशेऽजनुनासिक इत् १.३.२ हलन्त्यम् १.३.३
अप्रयोगीत् १.१.३७ अदर्शनं लोपः १.१.५९ तस्य लोपः १.३.९