________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
સમાધાન ઃ- ગુણ, વૃદ્ધિ વિગેરે કાર્યોની વ્યવસ્થા પ્રસિદ્ધપ્રયોગાનુસારે કરવામાં આવતી હોય છે. ‘ગોરેવોત્ રૂ.રૂ.૨' સૂત્ર અર્--ો ને ગુણસંજ્ઞા કરે છે અને તે ગુણસંજ્ઞાનુસારે 'નામિનો મુળો૦ ૪.રૂ.૬' સૂત્રથી જે પ્રયોગસ્થળે ગુણ થાય છે ત્યાં રૂ કાર-૩ કારનો અર્ ગુણ ન થતા માત્ર ૠ વર્ણનો જ અર્ ગુણ થતો જોવામાં આવે છે. આમ દૃષ્ટપ્રયોગોની કલ્પનાને છોડીને રૂ વર્ણ-૩ વર્ણનો અર્ ગુણ થયો હોય તેવા અદષ્ટ પ્રયોગોની કલ્પના કોણ કરે ? આથી સૂત્રમાં હ્રસ્વ ૠ-રૂ-૩ નો ક્રમશઃ અર્--ો ગુણ જ પ્રાપ્ત હોવાથી શુળઃ પદનું ઉપાદાન સાર્થક છે અને અમે દર્શાવેલો ગુણવિધિનો ક્રમ પણ યથાર્થ સિદ્ધ થાય છે.
૧૬૪
(‘નાગેશ’ પરિભાષેન્દ્રશેખરમાં ઉપરોક્ત વાતનું જુદી રીતે સમાધાન આપતા કહે છે કે ‘યત્રાને વિષમાન્તર્વ તંત્ર સ્થાનત ગાન્તર્યાં વત્તીય:' (પરિ.શે.રૂ) અર્થાત્ ‘જ્યાં અનેકવિધ આસન્નભાવ હોય ત્યાં સ્થાનાશ્રિત આસન્નભાવ બળવાન ગણાય છે.’ અર્ ગુણવિધિસ્થળે સ્થાનને આશ્રયીને ૠ વર્ણ આસન્ન છે અને પ્રમાણને આશ્રયીને ફ્ કાર-૩ કાર પણ આસન્ન છે. આમ સ્થાન અને પ્રમાણને આશ્રયીને અનેકવિધ આસન્નભાવ છે. તો સ્થાનાશ્રિત આસન્નભાવ બળવાન ગણાતા દ વર્ણનો જ અર્ ગુણ થશે, રૂ કાર-૩ કારનો નહીં.)
(3) દૃષ્ટાંત -
(i) àવિતા:! * પિતૃ + ત્તિ (સં.એ.વ.), * ‘હ્રસ્વસ્ય મુળ: ૧.૪.૪' → પિત્ + અર્ = પિતર્, મ ‘ર: વાત્તે ૨.રૂ.રૂ' → TM વિતઃ।।
આ જ સાધનિકા મુજબ હે માતઃ !, દે જ્તઃ ! અને દે સ્વસઃ ! પ્રયોગો સિદ્ધ કરી લેવા.
(ii) દેશમુને! (iii) દે સાો! * મુનિ + ત્તિ અને સાધુ + સિ, * ‘હ્રસ્વસ્વ ગુળ: ૧.૪.૪' — à મુને! અને હૈ સાધો!!
આ જ સાધનિકા મુજબ હૈ બુદ્ધે! અને હૈ સાધો ! પ્રયોગો સિદ્ધ કરી લેવા.
(4) આ સૂત્રથી સિ(સંબો.) પ્રત્યયની સાથે જ હ્રસ્વસ્વરાન્ત નામના હ્રસ્વસ્વરનો ગુણ થાય એવું કેમ ?
(a) à ર્દૂ k! (b) è વારિ! (c) è ત્રપુ! * ‘અનતો જીવ્ ૨.૪.૨’→ દેતું!, ૪ વરિ! અને જે ત્રપુ!!
-
* તું + સિ, વારિ + સિ અને ત્રપુ + સિ,
અહીં આ સૂત્રથી ત્તિ (સંબો.) પ્રત્યયની સાથે તું વિગેરેના હ્રસ્વસ્વરનો ગુણ થાય તે પહેલા જ પર એવા ‘અનતો જીવ્ ૧.૪.૧’સૂત્રથી ત્તિ પ્રત્યયનો લુપ્ થઇ ગયો છે અને લુપ્ થયેલા પ્તિ પ્રત્યયનો ‘નુષ્યવૃ૦ ૭.૪.૨૨’ સૂત્રથી સ્થાનિવદ્ભાવનો નિષેધ થતા આ સૂત્રથી ગુણ ન થયો. ‘બનતો જીમ્ ૧.૪.૬' ને બદલે ‘નામિનો તુન્ ગા ૧.૪.૬૬' સૂત્રથી જ્યારે સિ (સંબો.) પ્રત્યયનો લુક કરવામાં આવે ત્યારે સ્થાનીવા૦ ૭.૪.૨૦૧૬'