________________
૧.૪.૪૨
૧૬૩
સૂત્રમાં સાક્ષાત્ હ્રસ્વસ્ય પદનું ઉપાદાન કરી ફરમાવેલ હ્રસ્વસ્વરનો ગુણ કરવા રૂપ વિધિ. જ્યારે પૂર્વસૂત્રાનુવૃત્ત શબ્દ અથવા કોઇ પરિભાષાનો આશ્રય કરી જે વિધિ ફરમાવી હોય તેને અનુમિતવિધિ કહેવાય. જેમ કે શંકાકારે દર્શાવ્યાં મુજબ ‘વિશેષળમન્તઃ ૭.૪.૧oરૂ' પરિભાષાનો આશ્રય કરી હ્રસ્વસ્વરાન્ત નામનો ગુણ કરવા રૂપ વિધિ. આ બન્ને વિધિઓ પૈકી ‘શ્રુતાનુમિતવો: શ્રોતો વિધિર્નીયાન્'ન્યાયાનુસારે શ્રુતવિધિ બળવાન ગણાતા આ સૂત્રથી સંપૂર્ણ હ્રસ્વસ્વરાન્ત નામનો ગુણ નહીં થાય, પણ તે હ્રસ્વસ્વરાન્ત નામના હ્રસ્વસ્વરનો જ ગુણ થશે.
(2) શંકા :- રૂ-ૠ-૩ વર્ણ અથવા ૩-ૠ-ર્ વર્ણ કે પછી રૂ-૩-રૢ વર્ણનો અનુક્રમે ગર્--ો ગુણ ન કરતા તમે ૠ વર્ણ–રૂ વર્ગ - ૩ વર્ણનો | જ અનુક્રમે અર્--ઑ ગુણ કેમ કરો છો ?
સમાધાન :- ‘ઞસન્નઃ ૭.૪.૪૨૦' પરિભાષામાં જણાવ્યું છે કે વ્યાકરણશાસ્ત્રમાં જે વિધિ થાય તે સ્થાન, અર્થ અને (A)પ્રમાણાદિથી આસન્નને થાય છે. અહીં સ્થાનને આશ્રયીને અર્ ગુણવિધિને મુર્ધન્ય ૠ વર્ણ, તાલવ્ય દ્ ગુણવિધિને તાલવ્ય હૈં વર્ણ અને ઓષ્ઠચ ો ગુણવિધિને ઓષ્ટય ૩ વર્ગ આસન્ન છે. આથી અમે વર્ણ- ૬ વર્ણ – ૩ વર્ણનો જ અનુક્રમે અર્--ો ગુણ કરીએ છીએ.
શંકા :- મર્ ગુણવિધિને ની જેમ પ્રમાણ (માત્રા)ને આશ્રયીને રૂ કાર-૩ કાર પણ આસન્ન છે. કેમકે માત્રાને આશ્રયીને એક માત્રાવાળા રૂ કાર-૩ કારને બે માત્રાવાળી -ઓ ગુણવિધિ કરતા દોઢ(B) માત્રાવાળી અર્ ગુણવિધિ આસન્ન ગણાય છે. આમ અર્ ગુણવિધિને ૠ ની જેમ રૂ કાર-૩ કાર પણ આસન્ન હોવાથી તમારે માત્ર ૠ વર્ણનો અર્ ગુણ ન દર્શાવતા રૂ કાર-૩ કારનો પણ અર્ ગુણ દર્શાવવો જોઇએ.
સમાધાન :- જો આ રીતે પ્રમાણને આશ્રયીને આસન્ન હૈં કાર-૩ કારનો પણ દ ની જેમ અર્ ગુણ જ થવાનો હોય તો, આ સૂત્રમાં હ્રસ્વ રૂ-૩-૪ નો જ સિ (સંબો.) પ્રત્યયની સાથે મળી ગુણ કરવાનો હોવાથી સૂત્ર ‘હ્રસ્વસ્ય મુળઃ’ ન બનાવતા ‘હ્રસ્વસ્યાઽર્’બનાવત. કેમકે હ્રસ્વ જ્ઞ-૩-ૠ નો સર્ ગુણ જ કરવાનો હોવાથી સૂત્રમાં શા માટે અર્--ો ગુણના સૂચક ગુળઃ પદનું નિરર્થક ઉપાદાન કરવું ?
શંકા :- તમારી વાત બરાબર નથી. કેમકે પ્રમાણને આશ્રયીને સર્ ગુણવિધિને ભલે ની જેમ ર્ કારૐ કાર પણ આસન્ન હોય. છતાં સ્થાનને આશ્રયીને રૂ કાર-૩ કાર -ગુણવિધિને પણ આસન્ન છે જ. આથી મૈં કાર-૩ કારને જેમ પ્રમાણને આશ્રયીને આસન્ન કર્ ગુણવિધિ પ્રાપ્ત છે. તેમ સ્થાનને આશ્રયીને ક્રમશઃ આસન્ન —ો ગુણવિધિ પણ પ્રાપ્ત છે. આમ સૂત્રમાં ત્તિ (સંબો.) પ્રત્યયની સાથે હ્રસ્વ રૂ-૩-૨ ના ગર્--ો ત્રણે પ્રકારના ગુણ કરવાના હોવાથી શુળઃ પદનું ઉપાદાન જરૂરી છે.
(A) પ્રમાણ = માત્રા. અહીં આદિથી ગુણનું ગ્રહણ કરવું. ગુણ પદ દ્વારા સ્થાન-અર્થ અને પ્રમાણથી ભિન્ન સર્વ પ્રકારના આસન્નનું (અત્યંત સદશનું) ગ્રહણ થાય છે.
(B) અર્ માં મૈં સ્વરની એક માત્રા અને ર્ વ્યંજનની અર્ધ માત્રા આમ કુલ દોઢ માત્રા છે. એક માત્રાવાળાને બે માત્રાવાળા કરતા દોઢ માત્રાવાળો આસન્ન કહેવાય.