________________
૧૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નહીં થાય. આ રીતે સૂત્રમાં ત્રિ શબ્દવાચ્ય ત્રિત્વ સંખ્યા પદાર્થને ગામ: (= ‘મામ્ પ્રત્યય સંબંધી') કહેવાશે. તેમજ અહીંએ પણ ધ્યાનમાં રાખવું કે હંમેશા પ્રકૃતિને આશ્રયીને પ્રત્યયનું વિધાન કરાતું હોવાથી પ્રત્યય કાર્ય બને અને પ્રકૃતિ કારણ બને. તેથી આ સૂત્રમાં મામ્ પ્રત્યય કાર્ય અને ત્રિ પ્રકૃતિ કારણ છે. આમ બન્ને વચ્ચે કાર્ય-કારણભાવ રૂપ સંબંધ હોવાથી સૂત્રવૃત્તિ ‘મામ:' સ્થળે ષષ્ઠી વિભક્તિ કાર્ય-કારણભાવ રૂપ સંબંધ અર્થમાં થયેલી છે.
(i) ત્રાગામ્ (2) દૃષ્ટાંત -
(ii) પરમત્રતા () ત્રિ + ગ્રામ્
परमत्रि + आम् 2 : ૨.૪.રૂ૪'
त्रय + आम्
परमत्रय + आम् જ સ્વા ૨.૪.રૂર' ? त्रय + नाम्
परमत्रय + नाम् * રીય નાથ૨.૪.૪૭' – ત્રયા + નામ્
परमत्रया + नाम् ક વ૦ ૨.રૂ.દર' 7 વાપમ્
परमत्रयाणाम्।
અહીં પત્રયમ્ સ્થળે પત્ર આકર્મધારય તપુરૂષસમાસમાં ઉત્તરપદ ત્રિનું પ્રાધાન્ય હોવાથી તે ત્રિત્વ સંખ્યા પદાર્થના વાચક રૂપે વર્તતા તેનો આ સૂત્રથી 2 આદેશ થયો છે.
(3) આ સૂત્રમાં પ્રત્યય સંબંધી જ ત્રિ–સંખ્યા પદાર્થના વાચક ત્રિ શબ્દનો ત્રય આદેશ થતો હોવાથી त्रीन् अतिक्रान्तानाम् = अतित्रि + आम् भने प्रियाः त्रयः येषां ते = प्रियत्रयः , तेषाम् = प्रियत्रि + आम् अवस्थामा ક્રમશઃ પૂર્વપદાર્થપ્રધાન તપુરૂષસમાસ અને અન્ય પદાર્થપ્રધાન બહુવીહિસાસ થયો હોવાથી મામ્ સંબંધી ત્રિત્વ સંખ્યા પદાર્થનો વાચક ત્રિ શબ્દ ન હોવાથી તેનો આ સૂત્રથી 2 આદેશ નહીં થાય. તેથી હૃસ્વીપત્ર ૨.૪.રૂર' સૂત્રથી મામ્ નો ના આદેશ તેમજ રી ના ૪.૪૭' સૂત્રથી ત્રિનો અંત્યસ્વર દીર્ઘ થતા ત્રિીનામ્ અને પ્રિયત્રીના પ્રયોગ થશે.
(4) કેટલાક વૈયાકરણો મા પ્રત્યય સંબંધી ત્રિત્વ સંખ્યાપદાર્થનો વાચક ત્રિ શબ્દ ન હોય ત્યારે પણ તેનો ત્ર આદેશ ઇચ્છે છે, તેથી તેમના મતે તત્રયા , પ્રિયત્રયમ્ પ્રયોગ થઇ શકશે.
(5) ત્રિ શબ્દ જ્યારે કોઇક સ્ત્રીલિંગ પદાર્થના વિશેષણ રૂપે વર્તતો હોય ત્યારે સ્ત્રીલિંગમાં વર્તતા તેનો સામ્ પ્રત્યય પર છતાં આ સૂત્રથી ત્રણ આદેશ ન થતા પરવર્તી'ત્રિવતુરસ્તિ ર?.?' સૂત્રથી તિરૂઆદેશ થશે. તેથી તિ + મામ્ અવસ્થામાં સ્વાશ ૨.૪.રૂર' સૂત્રથી મામ્ નો ના આદેશ તેમજ 'રyવ૦ ૨.૩.૬૨’ સૂત્રથી બૂ આદેશ થતા તિકુળ પ્રયોગ થશે રૂ૪ (A) પરમાશ તે ત્રયશ = પરમત્ર:, તેષામ્ = પરમત્રયાઇમ્