________________
૦૪.૨૪
૧૪૧ સમાધાન - સાચી વાત છે. પરંતુ અમે અહીં ત્રિરાશ્વ ત્રિષ્યિ ત્રિા = ત્રિાતઃ આમ એકશેષવૃત્તિ કરી છે. તેથી ત્રિશત્ વિગેરેને ષષ્ઠી બહુવચનનો ના પ્રત્યય લાગતા વિંગતા વિગેરે પ્રયોગ થઇ શકે છે.
(7) આ સૂત્રમાં ‘' આ પ્રમાણે બહુવચન વ્યાખ્યર્થે છે. વ્યાપ્તિ એટલે 'વિવેડપિ પ્રતિઃ' ગષ્ટન્ + મામ્ અવસ્થામાં વાગ્દન મા.૦ ૨.૪.૫૨' સૂત્રથી મટન્ ના ગૂનો ના આદેશ થવાથી અષ્ટા એ ન કારાન્ત સંખ્યાવાચી નામ નથી રહેતું, માટે તેનાથી પરમાં રહેલા માનો આ સૂત્રથી ના આદેશ ન થઇ શકે. પણ સૂત્રવૃત્તિ ‘મ્' આ વ્યાપ્તિ માટેના (= અધિક દેશને વિશે સૂત્રની પ્રવૃત્તિ માટેના) બહુવચનના બળે વર્તમાનમાં ભલે મદા એ કારાન્ત સંખ્યાવાચીન હોય, પણ ભૂતપૂર્વ અવસ્થામાં તે નકારાના સંખ્યાવાચી હોવાથી તેનાથી પરમાં રહેલા મા નો આ સૂત્રથી ના આદેશ થતા માનામ્ , પરમીટની વિગેરે પ્રયોગ થઇ શકશે જરૂર
2સ્ત્રી: ૨.૪.૨૪ના बृ.व.-आमः सम्बन्धिनस्त्रिशब्दस्य त्रयादेशो भवति। त्रयाणाम्, परमत्रयाणाम्। आम्सम्बन्धिविज्ञानादिह न भवति-अतित्रीणाम्, प्रियत्रीणाम्। अतत्सम्बन्धिनोऽपि भवतीत्येके-अतित्रयाणाम्, प्रियत्रयाणाम्। स्त्रियां तु परत्वात् तिसृभावो भवति-तिसृणाम्।।३४।।
(4)
સૂત્રાર્થ - મામ્ (ષ. બહુ.) સંબંધી ત્રિ શબ્દનો ત્રય આદેશ થાય છે.
વિવરણ:- (1) શંકા - પૂર્વસૂત્રોમાં કામ પ્રત્યયને હ્રસ્વસ્વરાન્ત, નવન્ત, સંખ્યાવાચી-નાન્ત વિગેરે પ્રકૃતિઓના સંબંધી રૂપે દર્શાવાતો હતો જ્યારે આ સૂત્રમાં ત્રિ પ્રકૃતિને મા પ્રત્યયના સંબંધી રૂપે દર્શાવાય છે. તો આ વ્યત્યય શી રીતે દર્શાવી શકાય?
સમાધાન - સંબંધ હંમેશા ક્રિક હોય છે. અર્થાત્ બે સંબંધીઓનો પરસ્પર જે સંબંધ હોય છે તે ઉભા સંબંધીઓમાં વર્તતો હોય છે. આમ સંબંધ દ્વારા બન્ને પરસ્પર એકબીજાના સંબંધી ગણાવાથી જેમ હૃત્તિ પ્રકૃતિ સંબંધી મા પ્રત્યય' કહી શકાય તેમ ‘મા પ્રત્યય સંબંધી ત્રિ પ્રકૃતિ' પણ કહી શકાય.
વળી આ ત્રિ શબ્દ સ્વવાચ્ય ત્રિત્વ સંખ્યા પદાર્થ દ્વારા ગામ્ પ્રત્યયનો સંબંધી છે. અર્થાત્ વાસ્તવમાં મામ્ પ્રત્યયનો ત્રિ શબ્દની સાથે સંબંધ નથી પણ ત્રિ શબ્દવા ત્રિત્વ સંખ્યા પદાર્થ સાથે તેનો સંબંધ છે, તેથી જ્યારે ત્રિ શબ્દ ત્રિત્વ સંખ્યા પદાર્થના વાચક રૂપે વર્તતો હશે ત્યારે જ તેનો આ સૂત્રથી 2 આદેશ થશે. પરંતુ જ્યારે બહુવ્રીહિસાસ વિગેરે થવાના કારણે તે ત્રિત્વસંખ્યાથી ઇતર પદાર્થના વાચક રૂપે વર્તતો હશે ત્યારે તેનો આદેશ