________________
૧૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન - પ્રત્યય લાગી નિષ્પન્ન તત્રી, સ્ત્રી, પૂવિગેરે કૃદન્ત સ્ત્રીલિંગ નામ સ્થળે તેમજ શ્રિ (fશ્રી) ધાતુને વિદ્યુo ૫.૨.૮રૂ' સૂત્રથી શિવ પ્રત્યય લાગી નિપાતનથી દીર્ધ કુંકારાન્ત રૂપે નિષ્પન્ન શ્રી વિગેરે ધાતુસ્ત્રીલિંગ(A) નામ સ્થળે જે કું- પ્રત્યયો થયા છે તે સ્ત્રિય નૃતો. ર.૪.?' અને 'ડતોડ પ્રાળને ૨.૪.૭૨' વિગેરે સૂત્રથી થતા ડી. અને પ્રત્યયની જેમ સ્ત્રીલિંગમાંથ) વિહિત ન હોવાથી તત્રી વિગેરે સ્ત્રીલિંગ નામથી પરમાં ડિ પ્રત્યયના આ સૂત્રથી હૈ આદિ આદેશ નહીં થઈ શકે.
સમાધાન - આ આપત્તિ નહીં આવે. કેમ કે અમે સ્ત્રીનો સપ્તમીતપુરૂષ સમાસ રૂપે વિગ્રહન કરતા ‘સ્ત્રિયવદૂતો યસ્ય તત્ = સ્ત્રીવૂ' આમ બહુવ્રીહિસમાસ રૂપે વિગ્રહ કરીશું. તેથી હવે ‘સ્ત્રીલિંગ એવા રૂ કાર-૩કાર છે જેને તે સ્ત્રીનૂ આવો અર્થ થવાથી સ્ત્રીલિંગમાં વર્તતા ડી અને પ્રત્યયાત્ત નામોની જેમ સ્ત્રીલિંગમાં વર્તતા તત્રી, નક્ષ્મી, શ્રી, પૂવિગેરે શબ્દોને પણ સ્ત્રીલિંગ એવા ? કાર-૩ કાર અંતે હોવાથી સ્ત્રી એવા તેમનાથી પરમાં રહેલા ફિ પ્રત્યયના આ સૂત્રથી ટ્રે વિગેરે આદેશ થઇ શકશે.
શંકા - અહીં પણ આપત્તિ આવશે જ. કારણ ક્યારે પણ સમુદાય એ જ સ્ત્રીલિંગ હોય સમુદાયના અવયવો નહીં. અર્થાત્ પ્રસ્તુતસ્થળે તત્રી, તક્ષ્મી, શ્રી, યૂ વિગેરે પ્રત્યય-પ્રકૃતિનો સમુદાય જ સ્ત્રીલિંગ કહેવાય પણ તત્રી વિગેરે સમુદાયના અવયવભૂત કેવળ તન્ન, ત્રિ, પ્રમ્ વિગેરે ધાતુ રૂપ પ્રકૃતિ કે પછી પાકિ સૂત્ર ૭૧૧, ૭૧૫, ૮૪૩ તેમજ વિદ્યુ .૨.૮૩' સૂત્રથી થતા કેવળ છું અને પ્રત્યય સ્ત્રીલિંગ ન કહેવાય. તેથી તમે દર્શાવેલા બહુવ્રીહિના વિગ્રહ પ્રમાણે તત્રી વિગેરે સ્ત્રીલિંગ શબ્દ સ્થળે સ્ત્રીલિંગ એવા કાર- કારન સંભવી શકતા હોવાથી તત્રી વિગેરે શબ્દનું બહુવહિના વિગ્રહ પ્રમાણે સ્ત્રીવૂત્ રૂપે ગ્રહણ ન થતા તેમનાથી પરમાં રહેલા કિ પ્રત્યયના આ સૂત્રથી વિગેરે આદેશ ન થઈ શકવાની આપત્તિ પૂર્વવત્ ઊભી જ રહે છે.
સમાધાન - તમે અમને બન્ને પક્ષે આપત્તિ દર્શાવી. પણ એક પક્ષે આપત્તિ નહીં આવે. કારણ કે પ્રથમપક્ષે અમે જે સ્ત્રિયામૌદૂત = સ્ત્રીનૂ આ પ્રમાણે સપ્તમી પુરૂષ સમાસ કર્યો છે તેનો “સ્ત્રીલિંગમાં વિહિત છું કાર-ક કારથી પરમાં રહેલા’ એવો અર્થન થતા સ્ત્રીલિંગમાં વર્તતા હું કારાન્ત-1 કારાન્ત નામથી પરમાં રહેલા આવો અર્થ થશે. તેથી તત્રી, સૂક્ષ્મી, શ્રી, પૂ વિગેરે શબ્દો ‘ફ તુ પ્રાથવધિ ચાલતૂવેવસ્વ ત.' (A) () ધાતુને કૃદન્તનો વિશ્વ પ્રત્યય લાગવાથી નિષ્પન્ન શ્રી નામનો આમ તો કૃદન્ત સ્ત્રીલિંગ નામોમાં
સમાવેશ થઇ શકે. પણ અહીં ‘વિવવત્તા ઘાતુત્વ નોત્તિ શર્વ ૨ પ્રતિપશ્યન્ત' ન્યાયને આશ્રયીને તેને
ધાતુ ગણી ધાતુસ્ત્રીલિંગ નામ રૂપે પૃથર્ જણાવ્યું છે. (B) ‘ત્રિય નૃતો. ર.૪.૨’ અને ‘તોડ૦િ ૨.૪.૭રૂ’ વિગેરે સૂત્રમાં સ્ત્રીલિંગમાં ફી અને ક પ્રત્યયો થાય
છે' આ રીતે વિધાન કરેલું હોવાથી ફી અને પ્રત્યયો સ્ત્રીલિંગમાં વિહિત છે એમ કહેવાય. પણ ‘૩૦ ૭૨૨, ૭૫, ૮૪રૂ’ અને ‘વિભુ ૫.૨.૮રૂ' સૂત્રમાં સ્ત્રીલિંગમાં છું અને પ્રત્યય થાય છે' એમ વિધાન ન હોવાથી
તેઓ સ્ત્રીલિંગમાં વિહિત ન કહેવાય. (C) ઝારાન્તમૂરાન્ત = સ્વરં નામ સ્ત્રીનિમ્ કૃત્સમ્બન્યિનો પાવડુતો તન્ત નામ સ્ત્રીલિંકામ(૦િ૨/૪)