________________
૭પ
१.१.५
વળી આ સૂત્ર અને પૂર્વસૂત્રનો સંહિતા (વિરામ વિનાનો) પાઠ એટલે કે પ્રોત્સા: સ્વર: પ્રવ-દિત્રિમીત્રા ટ્રસ્વ-વીર્ઘ-સ્નતા:' આમ સળંગ પાઠ પણ છે. તેનો અર્થ આવો થશે કે ‘એક, બે અને ત્રણ માત્રાવાળા હસ્ય, દીર્ધ અને પ્લત સંજ્ઞાને પામતા નો સુધીના વર્ષો સ્વરના સ્થાને થાય છે. (A)”
શંકા - સંહિતા પાઠમાં સ્વર:'પદ છે, સ્વરચનહીં. તો પ્રથમાન્ત પદ થકી ષષ્ઠી વિભકિતનો અર્થ કેમ કરી શકાય? શું આવો તમારી પાસે કોઇ દખલો ખરો?
સમાધાન - ‘વિક્ષાત: શાર 'ન્યાય મુજબ ષષ્ઠી અર્થમાં પ્રથમા થઇ શકે છે. માટે ‘સ્વર:' સ્થળે ષષ્ઠચર્થમાં પ્રથમા વિભક્તિ છે. આજે આપણે 'રૂદ્ ઉસ્વરે નુ ?.૪.૭૨' સૂત્રના દાખલા ઉપરથી સમજીએ. તે સૂત્રનો અન્વય 'ડી-સ્વરે પરે રુન્ નુ ચાત્' આવો છે. તેનો અર્થ ‘ી અને અધુ સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા fથન, થન અને મુસિન્ ના નો લુફ થાય છે આવો થાય છે. હવે સૂત્રમાં 'ફ નુ ચાત્' આમ પ્રથમા ફુન્ પદ કહ્યું છે. જ્યારે તેનો અર્થ ફનો લુફ થાય છે' આમ થકી પ્રમાણે ગ્રહણ કરવામાં આવે છે. આના પરથી સમજી શકાશે કે પછી અર્થમાં પ્રથમ વિભક્તિ થઇ શકે છે.
આમ પૂર્વસૂત્ર અને આ સૂત્ર ભેગા મળીને સ્થાનીનો નિયમ કરનાર એક પરિભાષાસૂત્ર બની જશે.
શંકા - પરંતુ પૂર્વસૂત્ર તો ગો સુધીના વર્ગોને સ્વરસંજ્ઞાના વિધાન માટે છે અને આ સૂત્ર સુધીનાં વર્ગોને હસ્વાદિ સંજ્ઞાના વિધાન માટે છે. તેથી સંહિતા પાઠ કરી આમને પરિભાષા સૂત્ર બનાવાશે તો સંજ્ઞાનું વિધાન શી રીતે થશે?
સમાધાન - તેમને સંજ્ઞાઓ બીજા સૂત્રથી થઈ જશે. શંકા - બન્ને સૂત્રો ભેગા મળીને સ્થાનિનો શું નિયમ કરશે?
સમાધાન :- વીશ્ચિય ૪.૩.૨૦૮'વિગેરે જે સૂત્રોમાં સાક્ષાત્ સ્થાની (જેના સ્થાને દીર્ઘઆદેશ થાય છે તે) ન બતાવ્યો હોય ત્યાં અનિયમ રહે છે કે 'દીર્ધ આદેશ સ્વરના સ્થાને કરવો કે વ્યંજનના સ્થાને?' આવા સ્થળે આ પરિભાષા નિયમ (= સંકોચ) કરશે કે દીર્ધ આદેશ સ્વરના સ્થાને થશે, વ્યંજનના સ્થાને નહીં. અહીંધ્યાનમાં રાખવું કે “તીર્ષત્રિય' જેવા સ્થળો કે જ્યાં સ્થાનિનો નિર્દેશ નથી કર્યો, આવા સ્થળે (A) બુ. ન્યાસમાં બતાવેલ “હરિસંશય વિધીમાના...' પંક્તિ પ્રમાણે અર્થ આમ કરવો. ‘એક, બે અને ત્રણ
માત્રાને લઈને હસ્ય, દીર્ધ અને પ્લત સંજ્ઞા વડે વિધાન કરાતા (= આ સંજ્ઞાઓને પામતા) મો સુધીના વર્ગો
સ્વરના સ્થાને થાય છે.' સ્વરસ્ય સ્થળે વર્તતી ષષ્ઠી વિભક્તિ સ્થાનષષ્ઠી છે. (B) બીજા સૂત્રથી એટલે જ્યારે સંહિતાપાઠની અવિવેક્ષા હોય ત્યારે સ્વતંત્ર ગણાતા પૂર્વસૂત્ર અને આ સૂત્રથી
થશે' આવો અર્થ કરવો ઠીક લાગે છે. વિદ્વાનો વિચારે.