________________
૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - અને માર્યાદિ અવસ્થામાં રૂ ના ઉત્તર અવયવ ટુ નો આદેશ 'રૂવ૨.૨.૨?' સૂત્રથી અવશ્ય પ્રાપ્ત છે. છતાં ત્યારબાદ ‘તો. ૨.૨.૨૩' સૂત્રથી જુના આદેશરૂપ નવી વિધિનો આરંભ કર્યો છે. તેથી ‘વેન નાબારે જે વિધિરારશ્મતે જ તવ વાયઃ ()'ન્યાય મુજબ આદેશ રૂપ વિધિ દ્વારા આદેશ રૂપ વિધિનો બાધ થાય છે. આમ મને માર્યાદિ સ્થળે કમ્ આદેશ પ્રાપ્ત હોવાથી તે સાવકાશ છે. માટે જેમ જ + = થી સ્થળ સમાનસ્વરનો દીર્ઘ આદેશ પ્રાપ્ત છે, તેમ મને સ્થળે પણ ના ઉત્તર અવયવનો પરવર્તી સાથે અંતરંગ દીર્ધ આદેશ પ્રાપ્ત છે.
સમાધાન - તમારી વાત બરાબર નથી. કેમકે મરૂ અને ૩ અવયવો છે મો મો સમુદાયમાં તિરોહિત (છુપા)(E) છે. વળી તેઓ સમુદાયની નિષ્પત્તિ (= જે સો સો ની ઉત્પત્તિ) રૂપ એક કાર્યમાં વ્યગ્ર હોવાથી પરતંત્ર છે. માટે તેઓ પોતાને લગતા દીર્ઘ આદેશ વિગેરે બીજા કાર્યોમાં નિમિત્ત ન બની શકે. માટે મને રૂદ્ર સ્થળે ના ઉત્તર અવયવરૂને લઇને દીર્ધ આદેશ ન થઇ શકે. (C)અથવા તો નરસિંહ’ ન્યાયથી છે ગો ગૌ ના અવયવભૂત મ અને અલગ પ્રકારના વર્ષો હોવાથી અર્થાત્ વિષ્ણુએ જે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું, તેમાં કેટલાક અવયવો નરના તો કેટલાક અવયવો સિંહના હોવાથી તેમાં નરવ ન મનાય કે સિંહત્વ પણ ન મનાય. પરંતુ તે બન્નેથી અલગ જાતિ (= જાવંતર) માનવી પડે. તેમ મ + અવયવોના મેળાપથી બનેલાં છે અને આ +૩અવયવોના મેળાપથી બનેલા મો D) સંધ્યક્ષરોના અવયવ રૂ અને ૩માં, સ્વતંત્ર 5 રૂ અને સવર્ણોમાં કમશઃ વર્તતી ગવ પુત્વ અને સત્વE) જાતિ ન માની શકાય, પણ અલગ જાતિ (જાયંતર) માનવી પડે. અર્થાત્ અવયવભૂત રૂ ૩ને સ્વતંત્ર રૂ ૩કરતા અલગ માનવા પડે. તેમને વિશે જે સ્વતંત્ર વિગેરેની બુદ્ધિ થાય છે, તે તેઓ વચ્ચે અત્યંત સદશિતા હોવાના કારણે ભ્રાંતિરૂપ છે, તેથી મને વિગેરે સ્થળે કેવળ સંધ્યક્ષરની નિષ્પત્તિમાં કારણ બનતા ના ઉત્તર અવયવ વિજાતીય ને લઈને દીર્ઘ આદેશ ન થઈ શકે (A) જેને લગતી અમુક વિધિ અવશ્ય પ્રાપ્ત હોય છતાં તેના સંબંધી જે નવી વિધિનો આરંભ કરવામાં આવે તે નવી
વિધિ અવશ્ય પ્રાપ્ત વિધિનો બાધ કરે.' ન્યાયમાં ન અપ્રાણે એમ બે ન છે, તેથી તો નગો પ્રકૃતમી રામત:' ન્યાય મુજબ પ્રાપ્તિ રૂ૫ પ્રકૃત અર્થ અહીં પ્રાપ્ત થાય છે અને બે ન કાર મૂકી નિષેધ મુખે વાત કરી હોવાથી
અવશ્યભાવ”અર્થની પ્રાપ્તિ થાય છે. (B) જેમ દૂધમાં ભેળવેલ પાણી તિરોહિત (અનભિવ્યક્ત) હોવાથી તે પોતાનું સ્વતંત્ર કાર્ય કરતા દૂધનું કાર્ય જ
કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ મરૂ અને ૩અવયવો છે અને મો માં તિરોહિત હોવાથી તેઓ પોતાનું દીર્ઘત્વ વિગેરે સ્વતંત્ર કાર્ય કરતા નથી. ननु परतन्त्रस्याऽपि स्वकार्यप्रवर्तकत्वं किं न स्यात्, अत आह-नरसिंहवदिति। (अन्नम्भट्टकृत महाभाष्यप्रदीपोद्योतनम्,
પ્રત્યા.૨) (D) एकप्रयत्नजन्यत्वादेकवर्णत्वमेव, न वर्णद्वयसमुदायत्वमित्यर्थः। (अन्नम्भट्टकृत महाभाष्यप्रदीपोद्योतनम्, प्रत्या.३)
तदवयवे नरत्वाद्यभाववदेतदवयवेऽप्यत्वाद्यभाव इति भावः। (म.भाष्य प्रदीपोद्योत, प्रत्या. ३)