SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.४ ૫૭ શી રીતે બની શકે ? અને જો બને છે તો માનવું જ પડે કે આ અને ? અવયવો સમુદાય રૂપ મનાવાથી તેમને પણ સમુદાયને લગતી સ્વર સંજ્ઞા વિગેરે કાર્યો લાગુ પડવા જોઈએ. સમાધાન - અવયવની નિવૃત્તિ વિના સમુદાયની નિવૃત્તિ કરવી શક્ય નથી. તેથી મદ્ આદેશ દ્વારા , સમુદાયની નિવૃત્તિ ત્યારે જ થઇ શકે જ્યારે ને નાન્તરીયક (= 9 થી અલગ ન કરી શકાય) એવા અને ૨ અવયવોની નિવૃત્તિ થાય. આમ મ આદેશ દ્વારા ની સાથે જે 5 અને રૂઅવયવોની નિવૃત્તિ થાય છે તે મ અને હું અવયવો ને નાન્તરીયક છે માટે, નહીં કે અને અવયવો સમુદાયની સ્વરસંજ્ઞા વિગેરે કાર્યોને ભજનારા છે માટે આ રીતે જે મો મો અંગે પણ સમજી લેવું. શંકા - મને સ્થળે એકસાથે સમુદાયનું આદેશ રૂપ કાર્ય પ્રાપ્ત છે અને ના અવયવનું દ્રના સાથે મળી દીર્ઘ આદેશરૂપ કાર્ય પ્રાપ્ત છે. તેમાં અવયવકાર્ય અંતરંગ હોવાથી, સાક્ષાત્ કહેવાયું હોવાથી તેમજ પ્રત્યક્ષ) હોવાથી બળવાન ગણાય. માટે દીર્ધઆદેશરૂપ અવયવકાર્ય થવાનો પ્રસંગ આવશે. સમાધાન - આ રીતે તો ની પરમાં સ્વર આવતા તેના રૂ અવયવને લઇને સર્વત્ર કાં તો સમાનાનાં ૨.૨.' સૂત્રથી દીર્ઘ આદેશ કાં તો વધે .૨.૨૨' સૂત્રથી વિગેરે આદેશ થશે. ('વ ' સૂત્રનું કાર્ય પણ ઉપરોકત હેતુઓને લઈને અંતરંગ બને છે.) તેથી આદેશ રૂપ કાર્ય નિરવકાશ બનવાથી તે અંતરંગ દીર્ઘ આદેશ રૂપ કાર્ય કરતા પણ બળવાન બનશે. માટે તે જ કાર્ય થશે. શંકા - આદેશ નિરવકાશ ક્યાં બને છે? અને માયાદિ સ્થળે એ પ્રાપ્ત હોવાથી સાવકાશ છે. સમાધાન -ના, ત્યાં પણ ‘વરે ૨.૨.૨?' સૂત્રથી ના અવયવનો આદેશ પ્રાપ્ત છે. માટે મમ્ આદેશ સાવકાશ નથી. (A) અવયવની પ્રતીતિ થયા બાદ જ સમુદાયની પ્રતીતિ થાય. માટે શીઘ અથવા પ્રથમ ઉપસ્થિત થતા અવયવોનું કાર્ય અંતરંગ ગણાય. એવી જ રીતે આ આદેશ સાક્ષાત્ સમુદાયને વિહિત છે. તેથી આદેશ થતા ના અવયવ અને રૂ ની નિવૃત્તિ સાક્ષાત્ નહીં પણ ઈ સમુદાયના માધ્યમે પરોક્ષપણે થાય છે. પરંતુ દીર્ધઆદેશ રૂપ અવયવકાર્ય “સમાનાનાં ૨.૨.'સૂત્રથી સાક્ષાત્ સમાન સંજ્ઞક રૂઅવયવને કહ્યું છે. તેથી તે અંતરંગ ગણાય. જો કે “તો .૨.૨૨' સૂત્રથી થતો આ આદેશ પણ સાક્ષાત્ ને જ કહ્યો છે. પરંતુ તે સૂત્રમાં પરનિમિત્ત તરીકે સામાન્યથી સ્વરને ગ્રહણ કર્યા છે, જ્યારે ‘સમાનાનાં સૂત્રમાં પરનિમિત્ત તરીકે સાક્ષાત્ સમાન સંજ્ઞક સ્વરવિશેષને ગ્રહણ કર્યા છે. માટે અહીં નિમિત્તની અપેક્ષાએ સાક્ષાત્ત્વ સમજવું. તેમજ જેથી સાક્ષાત્ ઉક્ત છે, તેથી જ તે પ્રત્યક્ષ પણ છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy