SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘તિનો રૂ.૪.' સૂત્રમાં ગુપ્તિનો -ક્ષાન્તી સન્ ભવતિ, સ પ્રત્ય:' આમ સૂત્રભેદ થાય. 'ના: પ્રથમૈo ૨.૨.૩૨' સૂત્રમાં નાનુ: ક્ર-દ્ધિ-વહો પ્રથમ મતિ, સ વ પ્રત્યયા' આ રીતે સૂત્રભેદ થાય વિગેરે. તેથી આ સૂત્રની ‘મનન્ત: પર્સન્યા: પ્રત્યય:' આમ સંજ્ઞાસૂત્રરૂપે જે રચના કરી છે તે જ વ્યાજબી છે. આ સૂત્રથી થતી પ્રત્યયસંજ્ઞાને જો અન્વર્થ વ્યુત્પત્યર્થ ઘટે એવી) ગણવામાં આવે તો તેનાથી જ ઉપર કહ્યું તેમ અનર્થક આગમોમાં પ્રત્યયસંજ્ઞા અતિવ્યાપ્ત નથી થતી. તેથી આગમોને બાકાત કરવા સૂત્રમાં અનન્ત: પદ મૂકવું જરૂરી નથી. છતાં સૂત્રમાં તેને પ્રત્યયસંજ્ઞાની સાન્તર્થતાના કારણે આગમોને પ્રત્યયસંજ્ઞા નથી થતી આ વાતના અનુવાદક રૂપે મૂક્યું છે, તેથી વાંધો નથી. સૂત્રમાં પશ્ચા: પદનો પંચમી વિભક્તિથી નિર્દેશ કર્યો છે, તેથી બ્રવૃત્તિમાં પશ્ચચર્થાત્ વિધીયમાનઃ' કહી વિષયમાન શબ્દનો અધ્યાહાર કર્યો છે. જો નિર્દિષ્ટ શબ્દનો અધ્યાહાર કરવાનો હોત તો પશ્ચર્યા આમ તૃતીયા વિભક્તિથી નિર્દેશ કરત. જેમકે 'પઝુમ્યા નિર્દિષ્ટ પર ૭.૪.૨૦૪' સૂત્રમાં નિર્વિષ્ટ શબ્દ છે તો ત્યાં પશ્ચમ્યા એમ તૃતીયા વિભક્તિ થઈ છે. પૂર્વે આ ચર્ચાની શરૂઆતમાં જે કહ્યું હતું કે આ સૂત્રની સ્પષ્ટ રચના કરવી જોઇએ, નહીંતો ગુખઅમે નાવરૂઆદેશ પણ પંચમ્યન્ત પામ્ પદથીપરમાં વિહિત હોવાથી અને તેઓ આગમરૂપન હોવાથી તેમને પ્રત્યય સંજ્ઞા થવાની આપત્તિ આવશે. તે વાત બરાબર નથી. કેમકે ગુખત્મસ્મન્ના વનસ્ આદેશનું પદથી પરમાં વિધાન નથી કરવામાં આવતું, પરંતુ પદથી પરમાં સ્થિત રહેલાં) સુખદુ-મર્મ ના સ્થાને તેઓ આદેશ રૂપે કરવામાં આવે છે. આસૂત્રથી જેમને પ્રત્યયસંજ્ઞા કરવાની છે, તેમનું પંચમર્થથી પરમાં વિધાન કરવામાં આવ્યું હોય છે. તેથી વન આદેશને પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે. લોપ પણ અમુકના સ્થાને આદેશ રૂપે કરવામાં આવે છે, માટે ત્યાં પણ પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે. (4) અન્ત શબ્દના ઉચ્ચારણથી વિહિત ન હોય અને પંચમર્થથી વિહિત હોય એવા શબ્દને પ્રત્યયસંજ્ઞા થવાના કેટલાક દષ્ટાંત બતાવે છે. (i) ના પ્રથમૈદિવો ૨.૨.૩૨' સૂત્રથી નાનઃ આમ પંચભ્યર્થ વૃક્ષ થી વિહિત સિ, મ અને નરમ્ શબ્દને પ્રસ્તુત મનન્તઃ' સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાથી ‘પર: ૭.૪.૨૨૮' પરિભાષાથી વૃક્ષ થી પરમાં ચાર લાગતા વૃક્ષ, વૃક્ષો, વૃક્ષા: પ્રયોગ થશે. | (ii) 'ઢિયાં નૃતોડાવે ૨.૪.?' સૂત્રમાં નૃતો આ પ્રમાણે પંચમર્થ – અને ત્રદ અન્તવાળા નામથી વિહિત ફી (ડું) ને પ્રસ્તુત સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થતા રાશી, સ્ત્ર પ્રયોગ થશે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy