________________
.૮
૨૮૯ તક (ત) સને (૫૨) વિગેરે ધાતુઓમાં જે ન અનુબંધ બતાવ્યો છે તે ઇત્ત્વના રક્ષણ માટે છે. અર્થાત્ દરેકે દરેક ધાતુમાં ઇન્વર્ણ બતાવવાનો હોવાથી અને આ સિવાયના દરેક ઇત્ વર્ગોનું કોઇને કોઇ ફળ હોવાથી જે ધાતુઓમાં ઈત્ વર્ગોનું ફળ અપેક્ષિત ન હોય ત્યાં ને ઇત્ત્વના રક્ષણ માટે મૂકવામાં આવ્યો છે. અનુબંધના ફળને દર્શાવતી કારિકામાં અનુબંધ ફક્ત ઉચ્ચારણાર્થે બતાવ્યો છે. તેનું કાંઇ ફળ નથી. ચિદપિ પૂ સત્તાયામ્ ()' ધાતુને એક અનુબંધ નથી. છતાં ત્યાં મ સિવાયના અનુબંધ ન મૂકવાનું કારણ એ હોઈ શકે કે ત્યાં અનુબંધનું ફળ અપેક્ષિત નથી અને ન અનુબંધ મૂકે તો'ગ્ર સત્તાયામ્' આમ ધાતુનું સ્વરૂપ વિકૃત થઇ જાય છે. માટે તે પણ ન મૂક્યો હોવો જોઇએ.
બીજું ઉપર જે કહ્યું કે ધાતુપાઠમાં દરેક ગણમાં ધાતુ અંતે મ કારાદિકને બતાવી છે, ત્યાં દરેક ગણની પહેલી ધાતુને બાકાત રાખવી. (જેમકે પહેલાં ગણમાં મૂ સત્તાયામ્' પછી ‘vi પાને છે. અર્થાત્ ૩ કારાન્ત પછી આ કારાન્ત છે. એવી રીતે બીજા ગણમાં ‘મ-પ્સ પક્ષને' આમ ગ વ્યંજનાન્ત ધાતુ પછી ણા ધાતુ બતાવી છે. આમ ક્રમ જળવાતો નથી) કેમકે , મદ્ વિગેરે ધાતુઓને પ્રથમ ક્રમે એટલાં માટે બતાવી છે, કેમકે તે ગણો સ્વા, મદિ ના નામે ઓળખાય છે.] (6) ઇના પ્રદેશો ‘ડિતઃ ર્તરિ રૂ.૨.૨૨' વિગેરે છે પારૂછી
સનત્તર પગાર પ્રત્યયઃ ૨.૨.૨૮ાા. बृ.व.-पञ्चम्यर्थाद् विधीयमानः शब्दः प्रत्ययसंज्ञो भवति। अनन्त:-न चेदन्तशब्दोच्चारणेन विहितो ભક્તિા “નાનઃ પ્રથમેશવિદો” (૨.૨.૨) વૃક્ષ, વૃક્ષો, વૃક્ષ: "ત્રિવાં નૂતોડ સ્વરાવે” (૨.૪.) રા,
ત્ર “મા” (૨.૪૮) હલ્લા “જુવો-ધૂપ-વિચ્છિ-પર-રાવ:” (રૂ.૪) જોષાતિ, ધૂપતિા વર્ષव्यञ्जनाद् घ्यण" (५.१.१७) कार्यम्, पाक्यम्। अनन्त इति किम् ? अन्तशब्दोच्चारणेन विहितस्याऽऽगमस्य मा ભૂત, કથા “વિતઃ વરાત્રોડાઃ” (૪.૪.૨૨) રૂચારિા પ્રસ્થાશા -“પ્ર " (૧.રૂ.૨) રૂચા રૂટ સૂત્રાર્થ - અન્ત’ શબ્દના ઉચ્ચારણથી વિહિત ન હોય એવા પંચમ્યર્થથી વિહિત શબ્દને પ્રત્યય સંજ્ઞા
થાય છે. સૂત્રસમાસઃ- જે ન વિદ્યત્ત(શબ્દો) વાવો ય સ = મનન્ત: (વધુ)
વિવરણ :- (1) સૂત્રસ્થ પચમી શબ્દ વિભકિતના પ્રત્યયને જણાવે છે. હવે “ર વત્તા કૃતિ: પ્રોડ્યા, નર વનપ્રા 4) અવો નિયમ હોવાથી પ્રત્યય પ્રકૃતિને અવિનાભાવી હોવાથી (પ્રત્યયનું
અસ્તિત્ત્વ પ્રકૃતિ વગર સંભવતું ન હોવાથી) પ્રત્યય પ્રકૃતિને ખેંચી લાવશે. પ્રકૃતિ અર્થ વગર સંભવતી ન હોવાથી (A) કેવળ પ્રકૃતિનો (એટલે કે પ્રત્યયરહિત પ્રકૃતિનો) પ્રયોગ ન કરવો જોઈએ અને કેવળ પ્રત્યયનો (એટલે કે
પ્રકૃતિરહિત પ્રત્યયન) પ્રયોગ ન કરવો જોઇએ.