________________
૨૫C.
૧.૨.૨૨ જ‘મિથિ૦ ૨..રૂરૂ’ – ગદંયુત્ ને અવ્યયસંજ્ઞા શુમંગુ ને અવ્યયસંજ્ઞા * વ્યવસ્થા રૂ.૨.૭’ – મયુર
शुभंयुस् તો ૪: ૨.૭૨ - સદંયુન્
शुभंयुर् ક . પાન્ત ૨.રૂ.રૂ' ગાંડા
મંજુડા અહીં માંથુ અને શુjયુ આ બન્ને શબ્દો સિ વિભત્યંત હોય તેવા લાગે છે. તેથી આ સૂત્રથી તેમને અવ્યયસંજ્ઞા થઇ છે. આ સાત વિભત્યંત પ્રતિરૂપક અવ્યયનું દષ્ટાંત છે.
અહીં જે મહદ્ અને સુમન્ શબ્દોને યુનું પ્રત્યય લગાડયો છે તે આગળ છં. વૃત્તિમાં બતાવેલા પ્રથમા અને દ્વિતીયા વિભાંત જેવા જણાતા અવ્યયશબ્દો છે. જો તેઓ અવ્યય સ્વરૂપ ન હોત તો મહં., સુમધુઃ પ્રયોગ સિદ્ધ ન થાત. કારણકે “મદ' એ હવે અન્ + f સ્વરૂપ હોવાથી મહમચરિત અર્થમાં ' દં' સૂત્રથી યુપ્રત્યય. લાગતા હેર્ઝે રૂ.૨.૮' સૂત્રથી સિનો લોપ થાત. ત્યાર પછી ત્વમો પ્રત્યયો ૨.૨.૨૨', ‘તુસ્થિ૦ ૨.૨.૨૨૩' વિગેરે સૂત્રો લાગતા (જેમ માં પુત્રોડા રૂતિ મત્યુa: થાય છે તેમ) આર્મનું મહૂ થઇ વિચિત્ર એવો કોઇ પ્રયોગ થાત. (ાયુમાં પણ એ પ્રમાણે સમજી લેવું.)
(iii) આસ્તિક્ષારા ત્રાહી – વિદ્યમાનં ક્ષીર વચ: સા = અસ્તિક્ષી, “મા ૨.૪.૮'અસ્તિક્ષીર + ગ્રાન્ = અસ્તિક્ષીરા + fસ, જર્ષ૦િ ૨.૪.૪૫' – અસ્તિક્ષીરા વાદળી
અહીં મસ્ત શબ્દ તિ પ્રત્યયાન્ત શબ્દ હોય તેવું લાગે છે. તેથી આ ત્યવિવિભત્યંત પ્રતિરૂપક અવ્યયનું દષ્ટાંત છે. જો ગતિને આ સૂત્રથી અવ્યયસંજ્ઞાન કરત તો તેનામ ન થવાના કારણે ‘ાર્થ વાકં ર રૂ.૧.રર' સૂત્રથી તેનો સમાસ ન થઇ શકત. સમાસના અભાવમાં ‘ક્ષીરમ્'ને મા પ્રત્યય થઈ ‘ક્ષીરા' થયું છે તેન થાત.
(iv) r: (v) થA) (vi) તથા (vii) થમ્ -
‘વિનક્રિયા૦િ ૭.૨.૮૬ સૂત્રથી નિર્દિષ્ટ ર થી માંડીને ‘મત્યમ્ ૭.૨.૨૦૩ સૂત્રથી નિર્દિષ્ટ બન્ સુધીના પ્રત્યયમાંથી કોઇપણ પ્રત્યય અંતે ન હોવા છતાં તે અંતે હોય તેવું ભાસે એવા શબ્દને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થાય છે. કુત: વિગેરે શબ્દો કમશઃ તણું, ઘા થી અને થ પ્રત્યયાત્ત હોય એવું લાગે છે, માટે અવ્યય છે. (A) વ્યાકરણમાં થા પ્રત્યયાત્ત થયા અવ્યય માનેલો જ છે. છતાં થા પ્રત્યકાન્ત પ્રતિરૂપક થા અવ્યયને અલગ
માનવાનું ફળ શું? તે ‘થાકથા રૂ.૧.૪૨ સૂત્રમાં જોવા મળે છે. થા પ્રત્યયાત્ત થી અવ્યય સાદશ્ય અર્થવાળો છે. સૂત્રમાં કથા કહેવા દ્વારા તે અવ્યયને અહીં ન લેવાનું સૂચવ્યું. તેથી હવે સાદશ્ય સિવાયના અર્થવાળો થા પ્રત્યયાન્ત પ્રતિરૂપક થી અવ્યય જ‘યોગ્યતા-વીણા રૂ.૧.૪૦' સૂત્રથી અનુવૃત્ત ત્રણ અર્થના વિષયમાં અવ્યયીભાવ સમાસ પામશે. (ત વિગેરે પ્રત્યયાત કુત્તા, તથા, થમ્ અવ્યયોથી તે તે પ્રત્યયાતપ્રતિરૂપક અવ્યયોને અલગ માનવાનું ફળ અભ્યાસુઓ સ્વયં વિચારે.)