________________
૨.૪.૨૭.
૧૯૭ શંકા - “ના: પ્રથમૈ૦ ૨.૨.૩૨' વિગેરે સૂત્રોમાં એકત્વ, ધિત્વ કે બહુત્વ સંખ્યાથી યુક્ત નામને પ્રથમાદિ સાદિ વિભક્તિનું વિધાન કર્યું છે, માટે તમે આટલા કૂદો છો. પરંતુ તે સૂત્રનો નાન: પ્રથમ' આટલો યોગવિભાગ (સૂત્રવિભાગ) કરવાથી તેનો અર્થ નામને પ્રથમ વિભક્તિ થાય છે' આવો થવાથી હવેચાદિ વિભક્તિની ઉત્પત્તિમાં નામને સંખ્યાનો અન્વય થવો જરૂરી ન રહેતા જો નિ અને અને નામસંજ્ઞા થઇ હોત તો તેમને સ્વાદિ વિભક્તિની ઉત્પત્તિ થઇ શકવાથી તેઓ પદ બની શકત. પરંતુ અમે કહ્યા પ્રમાણે તેમને નામસંજ્ઞા નથી થઇ શકતી, માટે તેમને વિભક્તિની અનુત્પત્તિને લઇને પદસંજ્ઞા નથી થઇ શકતી.
હવે તમે એમ પણ ન કહેતા કે આચાર્યની પ્રવૃત્તિથી અનર્થક એવા પણ નિ અને અને અર્થવાનું નામ જેવા કાર્યો થશે. આચાર્યની પ્રવૃત્તિ આ પ્રમાણે છે – આચાર્યશ્રીએ અનર્થક એવા પણ ઉપ-પરિ અવ્યયોને 'ધાતો. પૂનાર્થ રૂ.૨.૨' સૂત્રમાં ઉતાર્યાધિપરિ' અંશ મૂકી ‘તિવચ0 રૂ.૧.૪ર' સૂત્રપ્રાપ્ત સમાસના નિષેધ માટે ગતિ-ઉપસર્ગ સંજ્ઞાનો નિષેધ ફરમાવ્યો છે. આશય એ છે કે 'ધાતો પૂનાર્થ૦ રૂ.૨.?' સૂત્રથી ધાતુના સંબંધી , આદિ અવ્યયોને ઉપસર્ગસંજ્ઞા કરવામાં આવે છે અને પછી ‘કર્યાનું રૂ.૨.૨' સૂત્રથી ઉપસર્ગસંજ્ઞા પામેલાં ધાતુ સંબંધી અવ્યયોને ગતિસંજ્ઞા કરવામાં આવે છે. ગતિસંજ્ઞા કરીને તિવીર્ રૂ..૪ર' સૂત્રથી ગતિતપુરુષ સમાસ થઇ શકવારૂપ ફળ મેળવવું છે. હવે ‘ધાતો. પૂનાર્થ૦ રૂ..૨' સૂત્રમાં જતાથfપરિ' અંશ મૂકી ધાતુ સંબંધી ગતા એવા પરિ અવ્યયોને ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ ફરમાવ્યો છે કે જેથી તેમને ‘કર્યાદ્યનુ રૂ.૨.૨' સૂત્રથી ગતિસંજ્ઞા થવા દ્વારા આગળ ગતિ તપુરુષ સમાસ ન થઇ શકે. પરંતુ પ્રતિષેધ હંમેશા પ્રાપ્તિપૂર્વકનો હોય. મધ અને અવ્યય જો ગતાર્થ હોય એટલે કે પ્રકરણાદિવશ ધાતુ દ્વારા જ તેમનો અર્થ જણાઇ આવે એવો હોય તો તેઓ અનર્થક બનવાથી ધાતુ સંબંધીન બની શકે. કેમકે એક શબ્દને બીજા શબ્દ સાથે અર્થને આશ્રયીને જ સંબંધી (વ્યપેક્ષા સામર્થ્યવાળા) બનવાનું રહે છે. ગિતાર્થ ધિ-રિનો કોઈ અર્થ છે નહીં. માટે તેઓ ધાતુ સંબંધીન બની શકવાથી તેમને ઉપસર્ગસંજ્ઞાની પ્રાપ્તિ જ નથી રહેતીA) કે જેથી તેને વારવાની રહે. છતાં રાતાર્થાધિપરિ' કહીને વારી છે એ જ બતાવે છે કે ગતાર્થ અધિ-રિઅવ્યય અનર્થક હોવાછતાં તેમને અર્થવાનું શબ્દ જેવાકાર્યથતા હશે, માટે જ ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરવા સૂત્રમાં તાપાર' અંશ મૂક્યો હશે.
આચાર્યશ્રીની આ પ્રવૃત્તિથી જણાય છે કે પ્રસ્તુતમાં નિ અને ઇ અવ્યયસ્થળે પણ તેઓ અનર્થક હોવા છતાં તેમને અર્થવાનું નામ જેવા કાર્યો થશે, આવું તમે કહેવાના હો તો ન કહેતા.
સમાધાન - ના, અમે આવું કાંઇ કહેવા માંગતા જ નથી. કેમકે નિતિ અને પ્રસ્તqતે સ્થળે નિ અને ૪ અવ્યય નિરર્થક છે જ નહીં, તેઓ અર્થવાનું છે. (A) ‘ધાતો. પૂનાર્થ૦ રૂ.૨.૨' સૂત્રની વૃત્તિમાં ધાતોઃ સન્વી ' એમ કહી ધાતુસંબંધિતા નિમિત્તરૂપે અપેક્ષી છે.