SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२५ ૧૫૯ (4) સમાસવૃત્તિના દષ્ટાંત - (i) પરવવો (ii) નિરો परमा द्यौः ययोस्तौ = शुनो लिहौ = કપાઈ ચાને રૂ. ૨૨’ને પરમતવ + ગો | પછીના૦ રૂ.૨.૭૬’ને શ્વતિ + ગો = પરમવિવા = ઋનિદ (iii) જોડુતો – ‘પષ્ટચયત્ના રૂ.૨.૭૬' – જો સુતો = જો + = જોતો અહીં ‘ર્સેિ રૂ.૨.૮' સૂત્રથી લોપાયેલ શો ની સિ વિભકિતના અને નિરો તથા કુદી ની મો અંતર્વર્તી વિભક્તિના સ્થાનિવદ્ભાવની અપેક્ષાએ 'તખ્ત પમ્ ?.?.ર૦' સૂત્રથી વિવું, નિદ્ અને કુને પદસંજ્ઞાની પ્રાપ્તિ છે. પરંતુ આસૂત્રથી સમાસાત્મકવૃત્તિના અંતભાગે વર્તતા તેમને પદસંજ્ઞાનો નિષેધ કરવામાં આવ્યો છે. નિષેધ થવાથી ફળ રૂપે ‘૩: પાન્ત ર..૨૨૮' સૂત્રથી પરમતિ નાનો ૩ આદેશ ન થયો, “ો યુદ્ધ ૨.૨.૮ર' સૂત્રથી શ્વનિર...) નાનો આદેશ ન થયો અને વાર્તા ર૧.૮૩' સૂત્રથી જો નાનો આદેશન થયો. શંકા - તમે ગુનો નો તથા જોડુંદો એમ વિગ્રહ કર્યો તેને બદલે શ્વાન નીઢ: = શ્વનિટો તથા નાં દુ: = mો એ પ્રમાણે વિગ્રહ કેમ ન કર્યો? સમાધાન - તમે કહો છો એ પ્રમાણે વિગ્રહ પૂર્વક સમાસ સકારણ નથી કર્યો, કારણ ઉતારકસ્થriનાં વિમવજ્યજ્ઞાનામેવ નૈર્વિમવન્યુ પ્રોવ સમાજ: ભB) આવો ન્યાય છે. તેથી શ્વાન તીવ્ર તિ ક્વિ, ધન્ + નિદ્ + વિવધૂ અને દુધ તિ વિવ૬, જો + T + વિવધૂ આ અવસ્થામાં જ સમાસ થઇ જશે. આમ નિ અને ઉત્કૃદંતને વિભકિતના પ્રત્યયો લાગ્યા પૂર્વે જ સમાસ થઇ જતો હોવાથી તેઓ વિભજ્યા ન થવાથી પદ બનવાની પ્રાપ્તિ જ નથી કે જેથી આ સૂત્ર દ્વારા તેનો નિષેધ કરવો પડે. આ સૂત્ર દ્વારા ત્યાં પદવનો નિષેધ કર્યો છે તે જ બતાવે છે કે અમે બતાવ્યા મુજબ વિગ્રહ કરવો જોઈએ. (A) શ્વનિ વૃત્તિમાં પૂર્વાશ જર્ છે અને અન્યાંશ નિ છે. આ સૂત્રથી વૃત્તિના અન્યાંશને અંતર્વત વિભક્તિની અપેક્ષાએ પ્રાપ્ત પદસંજ્ઞાનો નિષેધ કરવામાં આવ્યો છે, પૂર્વાશને નહીં. તેથી ‘તાં પમ્ ૨.૨.૨૦' સૂત્રથી જન્ આ પૂર્વાશને અંતર્વત વિભકિતની અપેક્ષાએ પદસંજ્ઞા થવાથી નાનો નો ૨..૨?' સૂત્રથી તેના પદાન્ત નો લોપ થઇ શક્યો છે અને શ્વનિર્દૂ શબ્દ બન્યો છે. (B) વિભકિત જેના અંતમાં એવા ગતિસંજ્ઞક (પ્રાદિ) શબ્દોનો, કારક શબ્દોનો અનેર (પંચમી વિભક્તિ)થી ઉકત પ્રત્યયાના શબ્દોનો જ્યારે કૃદંત સાથે સમાસ થાય છે ત્યારે કૃદંતને વિભક્તિની ઉત્પત્તિ થાય તે પહેલાં જ સમાસ થઈ જાય છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy